શેમાં નાઈટ્રોજનની પરખ લેસાઈન કસોટી દ્વારા થશે નહી?
Medium
Download our app for free and get started
b હાઈડ્રોઝિન ($NH_2NH_2$)) એ નાઈટ્રોજન ધરાવે છે પણ લેસાઈન કસોટી આપતા નથી કારણ કે કાર્બન ધરાવતા નથી.લેસાઇન કસોટી માટે કાર્બન નાઇટ્રોજન બંધ જરૂરી છે.
આથી $NaCN$ બનતું નથી.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નાઈટ્રોજનનાં પરિમાપનની ડયુમાં પધ્ધતિમાં, $0.1840\, g$ એક કાર્બનિક સંયોજન $30\, mL$ નાઈટ્રોજન આપે છે જેને $287\, K$ અને $758\, mm$ ના $Hg$ દબાણે ભેગો કરવામાં આવ્યો. તો સંયોજનમાં નાઈટ્રોજનની ઘટક (સંધટકો) ટકાવારી ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ : $287\, K$ પર જલીય તાણ $=14\, mm\, of \,Hg$]
' $C ^{\prime}$, ' $H ^{\prime}$ અને ' $O$ ' ધરાવતા $0.492 \,g$ એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે $0.793\, g \,\,CO _{2}$ અને $0.442 \,g$ $H _{2} O$ આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સિજન બંધારણની ટકાવારી છે. (નજીકનો પૂર્ણાક)