$C$  અને $ H$  ના પરિમાપન દરમિયાન ઉત્પન્ન થતા  $ H_2O$ નું શોષણ શેમાં કરવામાં આવે છે ?
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો સંયોજનના વિશ્લેષણ પર $C = 18.5\%$, $H = 1.55\%$, $Cl = 55.04\%$, $O = 24.81\%$ ધરાવતું હોય,તો તેનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે?
    View Solution
  • 2
    નાઇટ્રોજન ધરાવતા $29.5\, mg$  કાર્બનિક પદાર્થ ઝેલહાલની પદ્ધતિ અનુસાર પાચન થાય છે અને ઉદ્ભવતો  એમોનિયા $20\,m\,L\,\, 0.1\,M \,HCl$  દ્રાવણ દ્વારા શોષાય છે. $15 \,m\,L\, \,0.1\, M$  મોલર $NaOH$  દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે વધુ એસિડની જરૂર પડે છે, તો પદાર્થમાં નાઇટ્રોજનની ટકાવારી કેટલી થાય ?
    View Solution
  • 3
    એક ફલાસ્ક આઇસોહકઝેન ને $3 -$મિથાઇલ  પેન્ટેનનું મિશ્રણ ધરાવે છે. એક પ્રવાહી $63^{\circ} \mathrm{C}$ તાપમાને ઉત્કલન પામે છે, જ્યારે બીજુ $60^{\circ} \mathrm{C}$ તાપમાને ઉત્કલન પામે છે. આ બે પ્રવાહીઓને અલગ કરવાનો સૌથી યોગ્ય માર્ગ ક્યો છે અને ક્યુ એક પ્રથમ નિસ્યંદન પામશે ?
    View Solution
  • 4
    શેમાં નાઈટ્રોજનની પરખ લેસાઈન કસોટી દ્વારા થશે નહી?
    View Solution
  • 5
    $C, H$ અને $O$ ધરાવતા એક કાર્બનિક સંયોજનના $0.492 \,g$ નું સંપૂર્ણ દહન કરતાં $0.7938 \,g CO _{2}$ અને $0.4428 \,g$ $H _{2} O$ ઉત્પન્ન થાય છે. તો સંયોજનમાં ઓક્સિજન ઘટકની ટકાવારી $(\%)$ ............ છે.
    View Solution
  • 6
    નીચે આપેલામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયો પદાર્થ નાઈટ્રોજન માટેની લેસાઈન કસોટી આપશે ?
    View Solution
  • 8
    એક કાર્બનિક સંયોજનમાં વિશ્લેષણ પરના નીચેના પરિણામો આપવામાં આવ્યા છે : $C = 54.5\%, \,O = 36.4\%, \,H = 9.1\%$. સંયોજનનું પ્રમાણસુચક સૂત્ર છે
    View Solution
  • 9
    નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.

    કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 10
    કપૂરનો ઉપયોગ આણ્વિય દળ નક્કી કરવામાં થાય છે કારણ કે
    View Solution