\(C\,\,\,\,\,\,\,\,\,\,\,x \times \frac{{25}}{M} = 2\)
\(H\,\,\,\,\,\,\,\,\,\,\,y \times \frac{{25}}{M} = 1\)
\(C_{2y}H_y \equiv 24\,y\,gm\,C + y\,gm\,H\)
or
\(24 : 1\) ratio by mass
સ્તંભ $I$ (સંયોજનોનું મિશ્રણ) | સ્તંભ $II$ (અલગીકરણ તકનિક) |
$A$ $H _2 O / CH _2 Cl _2$ | $I$ સ્ફટિકીકરણ |
$B$ આકૃતિ | $II$ વિભેદી દ્રાવક નિષ્કર્ષણ |
$C$ કેરોસીન/નેપ્થેલીન | $III$ સ્તંભ વર્ણાનુલેખી |
$D$ $C _6 H _{12} O _6 / NaCl$ | $IV$ વિભાગીય નીસ્યંદન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
સૂચિ $I$ | સૂચિ $II$ |
$(a)$ બેન્ઝાલ્ડીહાઈડ | $(p)$ ચલિત કલા (Mobile phase) |
$(b)$ એલ્યુમિના | $(q)$ અધિશોષક |
$(c)$ એસિટોનાઇટ્રાઇલ | $(r)$ અધિશોષિત |
$A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.
$B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.
$C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.
$D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.