આંખના ડોકટરે $40cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સ અને $25 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ લેન્સ સંપર્કમાં રાખીને પહેરવાનું કહે છે.તો તેના લેન્સનો પાવર કેટલો થાય?
IIT 1997,IIT 1982, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લાલ અને જાંબલી રંગનાબે સમાંતર કિરણો કાચના લંબઘનમાંથી પસાર થાય છે, નીચેનામાંથી ક્યું સાચું છે ?
    View Solution
  • 2
    પ્રકાશ હવામાંથી આપેલા માધ્યમમાં હવા-માધ્યમ આંંતર પૃષ્ઠ સાથે $45^{\circ}$ ના કોણે દાખલ થાય છે. વક્રીભવન અનુભવ્યા બાદ પ્રકાશ કિરણ તેની મૂળ દિશાથી $15^{\circ}$ ના કોણે વિચલન અનુભવે છે.માધ્યમનો વક્રીભવનાંક $........$ થશે.
    View Solution
  • 3
    ${f_1}$ અને ${f_2}$ કેન્દ્રલંબાઇ ધરાવતા બે પાતળા લેન્સને સંપર્કમાં અને સમઅક્ષીય મૂકેલા છે. તંત્ર કેટલા પાવરના એક લેન્સને સમતુલ્ય થાય?
    View Solution
  • 4
    એક તારને $L$ આકારમાં વાળીને $10cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસાની સામે મૂકેલ છે. શિરોલંબ અને સમક્ષિતિજ ભાગ તારનો સમાન છે.તારનો વળાંક અરીસાના ધ્રુવથી $20cm$ અંતરે હોય,શિરોલંબ અને સમક્ષિતિજ ભાગના પ્રતિબિંબની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    પ્રકાશને $\mu_A$ અને $\mu_B$ જેટલો વક્રીભવનાંક ઘરાવતા અને સમાન જાડાઈ ઘરાવતા જુદા-જુદા માધ્યમોમાં ગતિ કરતા લાગતો સમય અનુક્રમે $t_1$ અને $t_2$ છે.જો $t _2- t _1=5 \times 10^{-10}\,s$ અને  $\mu_{ A }$ અને $\mu_{ B }$ નો ગુણોત્તર $1: 2$. હોય,તો દ્રવ્યની જાડાઈ મીટ૨માં શોધો. $A$ અને $B$ માધ્યમમાં પ્રકાશનો વેગ અનુક્રમે $v_{ A }$ અને $v_{ B }$ આપેલ છે.
    View Solution
  • 6
    સૂર્યના કિરણો અંર્તગોળ અરીસા પર આપાત કરતાં $32cm$ અંતરે કેન્દ્રિત કરે છે. હવે તેને $20cm$ ઊંચાઇ સુધી ભરેલા પાણી $\left( {\mu = \frac{4}{3}} \right)$ માં તળિયે અંર્તગોળ અરીસો રાખતા તે સૂર્યના કિરણોને કેટલા અંતરે કેન્દ્રિત કરશે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અરીસાઓ એકબીજાને લંબ છે. પ્રકાશનું કિરણ $AB$ એ $M_1$ અરીસા પર આપાત થાય છે. પરાવર્તિત  કિરણ $M_2$ દ્વારા પણ પરાવર્તન પામે છે. ત્યારે $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ આપાત કિરણને સમાંતર થાય જો ……
    View Solution
  • 8
    પાતળો દ્વિ અંતર્ગોળ લેન્સ ઘણા પાતળા પારદર્શક પદાર્થનો બનેલો છે. જો તેમાં હવા અથવા બે પ્રવાહી $L_1$ અને $L_2$ જેનો વક્રીભવનાંક $n_1$ અને $n_2$ ($n_2>n_1>1$) છે તેને ભરી શકાય છે. લેન્સ પ્રકાશના સમાંતર પુંજનું અભિસરણ કરશે જો તે ........થી ભરેલો હોય.
    View Solution
  • 9
    કાંચમાંથી હવામાં પ્રકાશ પસાર થાય ત્યારે, લઘુત્તમ ક્રાંતિકોણ કયા કલરનો હોય છે?
    View Solution
  • 10
    ઊંચા માણસની ઊંચાઈ $6$ ફૂટ છે, તે પોતાનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માંગે છે. અરીસાની ઓછામાં ઓછી ઊંચાઇ (ફૂટમાં) કેટલી હોવી જોઇએ?
    View Solution