\(==> N = 1.2 × 10^{12} m^{-3}\)
વિધાન $- 1$ : લાંબા અંતરના કોમ્યુનિકેશન માટે સ્કાયવેવ સિગ્નલનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ સિગ્નલની સ્થિરતા ગ્રાઉન્ડ વેવ સિગ્નલ કરતાં ઓછી હોય છે.
વિધાન $- 2$ : આયનોસ્ફિયરની સ્થિતિ અને બંધારણ દરેક કલાકે, દિવસે અને આબોહવા અનુસાર બદલાતાં રહે છે.
વિધાન $I:$ સિગ્નલને પ્રસારિત કરવા માટે, એન્ટિનાની લંબાઈ $(l)$ સિગ્નલની તરંગલંબાઈના ક્રમની (પરિમાણમમાં ઓછામાં ઓછી $l=\frac{\lambda}{4}$ ) હોવી જોઈએ.
વિધાન $II :$ કંપવિસ્તાર અધિમિશ્રણમાં (એમ્પિલટયુડ મોડ્યુલેશનમાં), કેરીયર તરંગનો કંપવિસ્તાર અચળ રહે (બદલાતો છે.નથી)
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભંમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.