વિભાગીય નિસ્યંદન ક્યારે વપરાય છે ?
  • A
    જ્યારે બે ઘનના ગલનબિંદુઓ વચ્ચેનો તફાવત ઓછો હોય.
  • B
    જ્યારે બે પ્રવાહીઓના ઉત્કલનબિંદુઓ વચ્ચેનો તફાવત મોટો હોય.
  • C
    જ્યારે બે પ્રવાહીઓ ઉત્કલનબિંદુઓ વચ્ચેનો તફાવત નાનો હોય.
  • D
    જ્યારે બે ઘનના ગલનબિંદુઓ વચ્ચેનો તફાવત મોટો હોય.
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોટેશિયમ ફેરોસાયનાઈડ દ્રાવણના ઉમેરવાથી $Fe ^{3+}$ ધન આયન (કેશાયન) એ પ્રુસિયન બ્લૂ અવક્ષેપ આપે છે જે નીચેનામાંથી બનવાને કારણે છે તે $....$
    View Solution
  • 2
    ક્રોમેટોગ્રાફીમાં નીનહાઈડ્રીન દ્રાવણનો ઉપયોગ શું પારખવા થાય છે ?
    View Solution
  • 3
    લેસાઈન કસોટીમાં લાલરંગ પ્રાપ્ત થાય તો શું અનુમાન કરી શકાય ?
    View Solution
  • 4
    $1.4\,kg$ એક કાર્બનિક સંયોજન જેલ્ડાહલની પદ્ધતિથી પરિમાપન કરતાં ઉત્પન્ન થતાં એમોનિયા વાયુને $60\,mL$ $M/10\,\,H_2SO_4$માં શોષવામાં આવ્યો હતો , બાકી રહેલા એસિડના તટસ્થીકરણ માટે $20\,mL$ $M/10\,\,NaOH$ ની જરૂર પડી,તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણો.
    View Solution
  • 5
    સ્તંભ $I$ અને સ્તંભ $II$ની વસ્તુઓને જોડો.

    સ્તંભ $I$ (સંયોજનોનું મિશ્રણ) સ્તંભ $II$ (અલગીકરણ તકનિક)
    $A$ $H _2 O / CH _2 Cl _2$ $I$ સ્ફટિકીકરણ
    $B$ આકૃતિ $II$ વિભેદી દ્રાવક નિષ્કર્ષણ
    $C$ કેરોસીન/નેપ્થેલીન $III$ સ્તંભ વર્ણાનુલેખી
    $D$ $C _6 H _{12} O _6 / NaCl$ $IV$ વિભાગીય નીસ્યંદન

     નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

    View Solution
  • 6
    કેરિયસ પદ્ધતિ વડે હેલોજનના પરિમાપનમાં કાર્બનિક પદાર્થમાં રહેલા હેલોજનનું શેમાં રૂપાંતર થાય છે ?
    View Solution
  • 7
    જ્યારે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા એક કાર્બનિક પદાર્થમાં રહેલા નાઈટ્રોજનનું પરિમાપન કરતા, $0.25\, g$ સંયોજન માંથી નીકળતો એમોનિયા કે જે $2.5\, mL \,2 \,M \,H _2 SO _4$ ને તટસ્થ કરે છે. તો કાર્બંનિક સંયોજનમાં હાજર નાઈટ્રોજન ની ટકાવારી $.....$ છે.
    View Solution
  • 8
    હાઈડ્રોકાર્બન $10.5\, gm $ કાર્બન અને  $1\,gm$  હાઈડ્રોજન ધરાવે છે તથા $127\,°C$ અને $ 1 $ વાતાવરણે $2.4 \,gm$ હાઈડ્રોકાર્બનનું કદ $1$ લિટર હોય તો તે ..... છે.
    View Solution
  • 9
    વરાળ બાષ્પશીલ (ઉડી જાય તેવું) પાણી માં મિશ્ર ન થાય તેવા (આયોજિત) પદાર્થોના શુધિધકરણ માટે ઉપયોગમાં લેવાતી તકનિક શોધો.
    View Solution
  • 10
    સૂચિ$-I$ સાથે સૂચિ$-II$ ને જોડો. 
    સૂચિ$-I$ શોધાયેલ તત્વ સૂચિ$-II$ ઉપયોગ માં લેવાતો પ્રક્રિયક/બનતી નીપજ
    $A$ નાઈટ્રોજન $I.$ $Na _2\left[ Fe ( CN )_5 NO \right]$
    $B$ સલ્ફર $II.$ $AgNO _3$
    $C$ ફોસ્ફોરસ $III.$ $Fe _4\left[ Fe ( CN )_6\right]_3$
    $D$ હેલોજન $IV.$ $\left( NH _4\right)_2 MoO _4$
    View Solution