સલ્ફયુરિક એસિડનું દ્રાવણ $80\%$ $H_2SO_4$ (વજનથી) ધરાવે છે, તથા દ્રાવણનું વિશિષ્ટ ભાર $1.71$ છે. તો તેની નોર્માલિટી કેટલી થશે ?
  • A$18.0$
  • B$27.9$
  • C$1.0$
  • D$10.0$
Medium
Download our app for free and get startedPlay store
b
\(N\) \(= (10\) \(\times\) દ્રાવણનો વિશિષ્ટ ભાર \(\times\) દ્બાવ્યના વજન \(\%\) \(\times\) અણુભાર\() / (\) દ્બાવ્યનો અણુભાર \(\times\) તુલ્યભાર\()\)

\( = \,\,\frac{{10\, \times \,1.71\, \times \,80\, \times \,98}}{{98\, \times \,49}}\,\, = \,\,27.9\,\,\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયા પદાર્થ દ્વારા વ્યસ્ત પ્રમાણના નિયમનું પાલન થાય છે ?
    View Solution
  • 2
    ઝિંક ધાતુની $500 \,mL \,0.5 \,N \,HCl$ સાથેની પ્રક્રિયાથી $STP$ એ કેટલા ............ લિટર $H_2$ વાયુ મુક્ત થશે ?
    View Solution
  • 3
    $1.8$ ગ્રામના પાણીના એક ટીપામાં હાજર પરમાણુઓની સંખ્યા.....છે.
    View Solution
  • 4
    $N.T.P.$ એ $1$ મોલ મિથાઈલ એમાઈનની નાઈટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા ......... લિટર નાઈટ્રોજન આપશે.
    View Solution
  • 5
    પદાર્થ $38.8\%$ $C$, $16.0\%$ $H$ અને $45.2\%$ $N$ ધરાવે છે. તો પદાર્થનું પ્રમાણ સુચક સૂત્ર શું થાય ?
    View Solution
  • 6
    $x$ અને $y$ બે તત્વો પરમાણુભાર અનુક્રમે $14$ અને $16$ છે. તેમાંથી પાંચ સંયોજનોની શ્રેણી $A, B, C, D, E$ બને છે. જેમાં સરખા પ્રમાણમાં $x$ અને $y$ $1 : 2 : 3 : 4 : 5$ ગુણોત્તર ધરાવે છે. જો સંયોજન $A$ માં $x$ નો વજનથી $28$ મો ભાગ અને $y$ નો વજનથી $16$ મો ભાગ આવેલ હોય તથા $C$ સંયોજનમાં $y$ નો વજનથી $24$ મો ભાગ $x$ ના કેટલામાં ભાગ સાથે સંયોજાયેલો હશે ? (વજનથી)
    View Solution
  • 7
    $56$ ગ્રામ નાઈટ્રોજનમાં મોલ અને કદ અનુક્રમે .....છે.
    View Solution
  • 8
    $N.T.P.$ એ હવાની ઘનતા $0.001293$ gm$ml^{-1}$ છે. તેમની બાષ્પ ઘનતા એ .....
    View Solution
  • 9
    $22$ ગ્રામ $\mathrm{CO}_2$ મેળવવા $\mathrm{x} \times 10^{-2}$ મોલ $\mathrm{CH}_4$ ની જરૂરી પડે છે. તો $x$ નું મૂલ્ય જણુાવો.
    View Solution
  • 10
    $SO _2 Cl _2$ ને વધુ પડતા પાણી સાથે પ્રક્રિયા કરતા એસિડિક મિશ્રણ માં પરિણમે છે.

    $SO _{2} Cl _{2}+2 H _{2} O \rightarrow H _{2} SO _{4}+2 HCl$

    આ પરિણામી એસિડિક મિશ્રણને તટસ્થ કરવા માટે જો $16$ મોલ $NaOH$ જરૂરી હોય તો વપરતા $SO _2 Cl _2$ ના મોલની, સંખ્યા? 

    View Solution