સમાન દળ ધરાવતા બે આયનોના વિદ્યુતભારનો ગુણોત્તર $1: 2$ છે. તેમને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે $2: 3$ ઝડપના ગુણોત્તરે દાખલ કરવામાં આવે છે. તેમની વર્તુળાકાર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?
JEE MAIN 2021, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, $0.45 \,kg m ^{-1}$ જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ $0.15 \,T$ જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { $g =10 \,m / s ^{2}$ નો ઉપયોગ કરે.}
જો આંટાની સંખ્યા, ક્ષેત્રફળ અને $A$ ક્ષેત્રફળ અને ગૂંચળામાંથી પસર થતાં પ્રવાહને અનુક્રમે $N,A$ અને $I$ વડે દર્શાવે તો ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા કેટલી થાય?
$l$ લંબાઈ માં $0.3\,T$ નું ચુંબકીય ક્ષેત્ર છે. પ્રોટોન આ ક્ષેત્ર સાથે $60$ ના ખૂણે $4 \times 10^{5}\, ms ^{-1}$ ના વેગ થી દાખલ થાય છે. $10$ પરિણામમાં પ્રોટોન $l$ અંતર કાપતો હોય તો $l= ....... m$
$0.5\, mm$ વ્યાસવાળા સુરેખ તારમાંથી $1\, A$ વિદ્યુતપ્રવાહ વહે છે તેને $1\,mm$ વ્યાસવાળો $1\, A$ વિદ્યુતપ્રવાહનું વહન કરતાં બીજા તાર વડે બદલવામાં આવે, તો ખૂબ દૂર આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર .....
$R$ ત્રિજ્યાની અવાહક તકતી પર $Q$ વિદ્યુતભાર નિયમિત રીતે વહેંચાયેલો છે. તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબરૂપે રહેલી અક્ષને અનુલક્ષીને તકતી $\omega$ જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. જેને કરાણે તકતીના કેન્દ્ર પર $B$ જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય છે. હવે જે વિદ્યુતભાર અને કોણીય ઝડપને અચળ રાખીએ અને તકતીની ત્રિજ્યાને બદલાતી લઈએ તો તક્તીના કેન્દ્રમાં ચુંબકીય પ્રેરણ નીચેના પૈકી કઈ આકૃતિ પ્રમાણે બદલાશે?