સમબાજુ પ્રિઝમ માટે આપાતકોણ અને નિર્ગમનકોણ પ્રિઝમકોણથી $3/4$ ગણો છે.તો વિચલનકોણ કેટલા......$^o$ હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઊંચા માણસની ઊંચાઈ $6$ ફૂટ છે, તે પોતાનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા માંગે છે. અરીસાની ઓછામાં ઓછી ઊંચાઇ (ફૂટમાં) કેટલી હોવી જોઇએ?
    View Solution
  • 2
    એક માણસ $40\,\, cm$ થી વધુ અંતરે મૂકેલા પદાર્થને સ્પષ્ટ જોઈ શકાતો નથી. તેને કેવા પાવરના લેન્સની સલાહ આપેલી હશે?
    View Solution
  • 3
    $H$ ઊંડાઇ ધરાવતી ટાંકીમાં $n_1, n_2, n_3,n_4 $ વક્રીભવનાંક ધરાવતાં પ્રવાહી સમાન ઊંચાઇ રહે તેમ ભરેલ છે. તો તળિયું કેટલી ઊંડાઇ પર દેખાશે?
    View Solution
  • 4
    $0.2\,cm$ લઘુતમ માપશક્તિ ધરાવતી $2\,meter$ લાંબી સ્કેલનો ઉપયોગ ઓપ્ટિકલ બેન્ચ પર રહેલા પદાર્થનું સ્થાન માપવા માટે થાય છે . જ્યારે બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવામાં આવે ત્યારે વસ્તુ પિન અને બહિર્ગોળ લેન્સને અનુક્રમે $80\,cm$ નિશાન અને $1\,m$ નિશાન પર અનુક્રમે મૂકેલા છે. લેન્સની બીજી બાજુના વસ્તુ પિનનું પ્રતિબિંબ લેન્સની બીજી પ્રતિબિંબ પિન કે જે $180\,cm$ નિશાન પર છે તેને સાથે સંપાત થાય છે. કેન્દ્રલંબાઈના અંદાજમાં $\%$ ત્રુટિ કેટલી હશે?
    View Solution
  • 5
    પ્રિઝમ $(\mu = 1.5)$ નો પ્રિઝમકોણ $30^°$ છે.એક સપાટીને લંબ કિરણ આપાત કરતાં તેનું વિચલન કેટલું થાય? ($sin 48^° 36’ = 0.75$)
    View Solution
  • 6
    આકૃતિમાં અમુક અંતરે રહેલા બે લેન્સ માટે કિરણાકૃતિ આપેલ છે. નિચેનામાંથી ક્યો વિકલ્પ સાચો છે ? ( $f_1, f_2=$ કેન્દ્રલંબાઈ, $d=$ લેન્સ વચ્ચેનું અંતર)
    View Solution
  • 7
    આકૃતિ$-A$ માં દર્શાવ્યા મુજબ એક સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $28\, cm$ મળે છે. જો તે જ લેન્સની આકૃતિ$-B$ માં દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ $10\, cm$ મળે છે. તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 8
    એસ્ટ્રોનોમિકલ ટેલિસસ્કોપ ઓબ્જેક્ટિવ અને આઇપીસ ધરાવે છે. ઓબ્જેક્ટિવ ની કેન્દ્રલંબાઈ એ.
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અરીસાઓ એકબીજાને લંબ છે. પ્રકાશનું કિરણ $AB$ એ $M_1$ અરીસા પર આપાત થાય છે. પરાવર્તિત  કિરણ $M_2$ દ્વારા પણ પરાવર્તન પામે છે. ત્યારે $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ આપાત કિરણને સમાંતર થાય જો ……
    View Solution
  • 10
    $30^o $ પ્રિઝમકોણ માટે $45^o $ આપાતકોણ છે.કિરણ $AC$ દ્વારા પરાવર્તન થઇને મૂળ માર્ગે પાછો ફરે છે. તો પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution