Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.5$ વક્રીભવનાંક અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી $6\, cm$ નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
બહિર્ગોળ વક્રીભૂત સપાટીની સામે હવામાં એક વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ સપાટીની પાછળ $10\, m$ અંતરે મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક અને સપાટીથી વસ્તુ અંતરના $\frac{2}{3}$ ગણા અંતરે મળે છે. સપાટીમાં પ્રકાશની તરંગલંબાઈ હવા કરતાં $\frac{2}{3}$ ગણી છે. તો તેની વક્રસપાટીની ત્રિજ્યા $\frac{ x }{13}\, m$ હોય તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
વ્યક્તિ માત્ર $25 \;cm$ ના અંતર સુધી સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તેને $50\; cm$ અંતરે મૂકેલુ પુસ્તક વાંચવુ છે. તો આ હેતુ માટે કેવા પ્રકારનો લેન્સ જરૂરી છે અને તેના પાવર કેટલો છે?
એક છોકરો કાગળ પર બહિર્ગોળ લેન્સ દ્વારા સૂર્યના કિરણોને કેન્દ્રિત કરીને અગ્નિ પ્રગટાવવા માંગે છે. લેન્સની કેન્દ્રલંબાઈ $10 \,cm$ છે. સૂર્યનો વ્યાસ $1.39 \times 10^{9}\,m$ અને પૃથ્વીથી તેનું સરેરાશ અંતર $1.5 \times 10^{11} \,m$ છે. સૂર્યના કાગળ પરના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે?
પ્રકાશનું કિરણ અને સમક્ષિતિજ સાથે $10°$ ખૂણો બનાવે છે. સમતલ અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે તેના પર આપાત થાય છે પરાવર્તિત કિરણ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જતું હોય, તો $\theta$ =.....$^o$
$1.5$વકીભવનાંકવાળા દ્વિ-બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ $20 \mathrm{~cm}$ છે. જ્યારે તેને$1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ__________થશે.
$100\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સ અને $10\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સને સમાન સક્ષ પર $90 \,cm$ અંતરે દુર મૂકવામાં આવ્યા છે. જો પ્રકાશના સમાંતર કિરણપૂંજને બહિર્ગોળ લેન્સ પર આપાત કરવામા આવે, તો બે લેન્સમાંથી પસાર થયા બાદ કિરણ પૂંજ