$30^o $ પ્રિઝમકોણ માટે $45^o $ આપાતકોણ છે.કિરણ $AC$ દ્વારા પરાવર્તન થઇને મૂળ માર્ગે પાછો ફરે છે. તો પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચ ($\mu = 1.5$) અંદર એક હવાનો પરપોટો $10\, cm$ વ્યાસ ધરાવતી ગોળાકાર સપાટીથી $3 \,cm$ અંતરે રહેલો છે. જો સપાટી અંત:ર્ગોળ હોય તો સપાટી પરથી ......$cm$ અંતરે પરપોટો દેખાશે.
    View Solution
  • 2
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનો સામાન્ય દ્રષ્ટિ માટે મેગ્નિફિકેશ પાવર સાદી રીતે ........થી આપી શકાય છે.
    View Solution
  • 3
    અંતર્ગોળ અરીસા પર આપાત થતા પ્રકાશના કિરણની દિશા $ PQ$ વડે દર્શાવી છે. જ્યારે પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ જે દિશામાં ગતિ કરે છે તે $1, 2, 3 $ અને $4$ કિરણો વડે દર્શાવેલ છે. તો નીચેનામાંથી ચાર પૈકી કયુ એક કિરણ પરાવર્તન કિરણની દિશા સાચી બતાવે છે?
    View Solution
  • 4
    $f=16\; \mathrm{cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક પાતળા લેન્સને ($\mu = 1.5$) $1.42$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે.જો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ $f_{l},$હોય તો $f_{l} /f$ નો ગુણોત્તર લગભગ કેટલો થશે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે નથી?
    View Solution
  • 6
    જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યૂબની $105\, cm$ અને મેગ્નેફિકેશન પાવર સામાન્ય ગોઠવણ માટે $20 $ હોય તો તેની ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ.......$cm$  થશે?
    View Solution
  • 7
    $15 cm$ જાડાઇના કાંચમાં હવાનો પરપોટો છે,તેને એક બાજુથી જોતાં $6cm$ અને સામેની બીજી બાજુથી જોતાં $4cm$ એ દેખાય છે.તો કાંચનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 8
    સ્થાનાંતરની રીતમાં વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $70 \,cm$ છે. અને લેન્સની કેન્દ્રલંબાઈ $16\, cm$ છે. લેન્સના મોટા અને નાના પ્રતિબિંબોના સ્થાન વચ્ચેનું અંતર .....$cm$ હશે.
    View Solution
  • 9
    પ્રકાશનું કિરણ અને સમક્ષિતિજ સાથે $10°$ ખૂણો બનાવે છે. સમતલ અરીસો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે તેના પર આપાત થાય છે પરાવર્તિત કિરણ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં જતું હોય, તો $\theta$ =.....$^o$
    View Solution
  • 10
    $90^o$ કોણ ધરાવતા પ્રિઝમ પર એકે સપાટીને લંબ કિરણ આપાત કરવામાં આવે છે. કિરણ કાચ$-$દવા માધ્યમ પર સંપૂર્ણ પરાવર્તન થાય છે. પરાવર્તન કોણ $45^o$ હોય તો વક્રીભવનાંક
    View Solution