સમબાજુ ત્રિકોણ $ ABC$ નું કેન્દ્ર $O$ છે. $F_1$, $F_2$ અને $F_3$ ત્રણ બળો અનુક્રમે $AB$, $BC$ અને $ AC$ પર લાગે છે. $O$ પર કુલ ટોર્ક શૂન્ય હોય તો $F_1$, $F_2$ અને $F_3$ વચ્ચેનો સંબંધ શું થાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન ધનતાનો એક પોલો ગોળાકાર દડો $3\,m/s$ પ્રારંભિક વેગથી આકૃતિમા દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ગબડે છે. પ્રારંભિક સ્થાનને અનુલક્ષીને તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ $........cm$ હશે.$(g=10\,m / s ^2)$ લો.
    View Solution
  • 2
    અડધી રિંગની તેની અક્ષને આધારે સમતલને અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય $?$
    View Solution
  • 3
    $5\, kg , 4\, kg$ અને $2 \,kg$ દળના પદાર્થો $X-$અક્ષ પર અનુક્રમે $5\, m / s , 4\, m / s$ અને $2 \,m / s$ ના વેગથી ગતિ કરે છે. તો તેમના દ્રવ્યમાનકેન્દ્રનો વેગ ($m/s$ માં) કેટલો થશે?
    View Solution
  • 4
    અચળ કોણીય ઝડપથી ગતિ કરતું પૈડુ ગતિ દરમિયાન બ્રેકનો અનુભવે કરે તો તેની ચક્રાવર્તનની ત્રિજ્યા =…..
    View Solution
  • 5
    એક $m$ દળ ધરાવતો પદાર્થ $R_0$ ત્રિજયાના વર્તુળ પર $v_0$ વેગથી સમક્ષિતિજ લીસા સમતલમાં ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દળને લીસા સમતલમાં રહેલા છિદ્રમાંથી પસાર થતાં દોરી વડે બાંધી રાખેલ છે. દોરી પરનું તણાવબળ ધીરે ધીરે વધારવામાં આવે છે અને છેલ્લે $m$ દળવાળો પદાર્થ $\frac{{{R_0}}}{2}$ ત્રિજયાના વર્તુળ પર ગતિ કરે છે. અંતિમ ગતિઊર્જાનું મૂલ્ય કેટલું થશે?
    View Solution
  • 6
    $M$ દળના અને $l$ લંબાઈના એક સ્લેન્ડર એકસમાન સળીયાને એક છેડાથી ધરીમાં એ રીતે જોડેલ છે કે જેથી તે ઊર્ધ્વતલમાં ભ્રમણ કરી શકે (આકૃતિ જુઓ). ધરી પર અવગણ્ય ધર્ષણ છે. મુક્ત છેડાને ઊર્ધ્વ દિશામાં ધરીની ઉપરની તરફ રાખેલ છે અને ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવે છે. સળિયાનો કોણીય પ્રવેગ જ્યારે તે ઊર્ધ્વ સાથે $\theta$ ખુણો બનાવે ત્યારે કેટલો હશે?
    View Solution
  • 7
    દરેક ગોળીય કવચની ત્રિજ્યા $R$ અને દળ $M$ છે. તેમને હલકી દળ રહિત સળીયા વડે જોડેલા છે. $xx'$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલ છે: એકને  વિધાન $(A)$ તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ $(R)$ તરીકે લેબલ કરેલ છે,

    વિધાન $(A)$ : જ્યારે ફટાકડો (રોકેટ) આકાશમાં વચ્ચે વિસ્ફોટ થાય છે, ત્યારે તેના ટુકડાઓ એવી રીતે ઉડે છે કે તે તેજ માર્ગ પર આગળ વધે છે, જે ફટાકડો જ્યારે વિસ્ફોટ ન પામ્યો હોય, તે માર્ગે આગળ વધતો હતો.

    કારણ $(R)$: ફટાકડા (રોકેટ) નો વિસ્ફોટ ફક્ત આંતરિક બળોને કારણે થાય છે અને આ વિસ્ફોટ માટે કોઈ બાહ્ય બળ લાગતું નથી.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    તકતી ગબડે ત્યારે કુલ ઊર્જા અને ચાકગતિ ઊર્જાનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 10
    $m$ અને $M$ દળના બે પદાર્થ ને $L$ અંતરે મૂકેલા છે. તો $m$ દળ ના પદાર્થ પાસેથી દ્રવ્યમાનકેન્દ્રનું અંતર કેટલુ થાય$?$
    View Solution