અચળ કોણીય ઝડપથી ગતિ કરતું પૈડુ ગતિ દરમિયાન બ્રેકનો અનુભવે કરે તો તેની ચક્રાવર્તનની ત્રિજ્યા =…..
  • A
    વધે
  • B
    ઘટે
  • C
    બદલાશે નહિ
  • D
    કંઈ કહી શકાય નહીં
Easy
Download our app for free and get startedPlay store
b
\(I \omega\) is conserved. If a small piece is broken, I will be less and \(\omega\) will increase But \(I = mk ^2\), as \(I\) is less, \(m\) is small, \(k ^2\) also will be small. The radius of gyration also will decrease.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $I_1=4 \mathrm{~kg} \mathrm{~m}^2$ અને $I_2=2 \mathrm{~kg} \mathrm{~m}^2$ જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતી, તેઓની કેન્દ્રીય અક્ષો અને તક્તિઓન લંબ હોય તને અનુલક્ષીને અનુક્રમે $10 \mathrm{rad} / \mathrm{s}$ અને $4 \mathrm{rad} / \mathrm{s}$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે જેને તેઓની પરિભ્રમણ અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે સામસામે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમ્યાન ગતિ ઊર્જામાં થતો ધટાડો__________$\mathrm{J}$છે.
    View Solution
  • 2
    સમાન દળ અને ત્રિજ્યા $R$ ધરાવતી બે રીંગો ને તેમના એેક બીજા થી લંબ સમતલો સાથે અને તેમનું કેન્દ્ર એક સહિયારા બિંદુુ પર રહે તેમ મૂકવામાં આવે છે. એક રીગના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા શું હશે?
    View Solution
  • 3
    એક પૈડું સ્થિર સ્થિતિમાંથી $6\ sec$ માં $540\ rpm $ ની કોણીય ઝડપ પ્રાપ્ત કરે,તો તેનો કોણીય પ્રવેગ કેટલો થાય?
    View Solution
  • 4
    $600\, {rpm}$ ની કોણીય ઝડપથી ગતિ કરતા પદાર્થને $10\; sec$ અચળ પ્રવેગ આપતા તેની ઝડપ $1800 \,{rpm}$ થાય છે. આ પ્રક્રિયામાં થતાં પરિભ્રમણની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 5
    બળ $\overrightarrow F = - 3\hat i + \hat j + 5\hat k$ દ્વારા બિંદુ $\overrightarrow r = 7\hat i + 3\hat j + \hat k$ પર લાગેલ ટોર્ક કેટલું હશે?
    View Solution
  • 6
    એક દડો સરકયા વિના ગબડે છે.દડાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયા $K$ છે.જો દડાની ત્રિજયા $R$ હોય, તો કુલઊર્જાનો કેટલામો ભાગ ચાકગતિ ઊર્જાના સ્વરૂપમાં હશે?
    View Solution
  • 7
    $2\ kg $ દળ ધરાવતો પદાર્થ એ $2\ m$ ત્રિજ્યા ધરાવતા વર્તૂળમાર્ગ પર નિયમિત ગતિ કરે છે. જો તેના પર લાગતું કેન્દ્રગામી બળ $100\ N$ હોય, તો તેનું કોણીય વેગમાન ....... $J s $ થાય.
    View Solution
  • 8
    એક ધરિભ્રમણ કરતાં ચક્ર પર $31.4\, Nm$ નું અચળ ટોર્ક લગાવવામાં આવે છે. જો ચક્રનો કોણીય પ્રવેગ $4 \pi\, rad/sec^2$ હોય તો જડત્વની ચાકમાત્રા ....... $kg-m^2$ થશે.
    View Solution
  • 9
    $m$ દળનાં એક બોમ્બને જમીન પરથી $v$ ઝડપે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણાથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. જમીન થી મહત્તમ ઊંચાઈએ થી તે બોમ્બ બે સમાન દળના ટુકડાઓ માં વિસ્ફોટ પામે છે. જો એક ટુકડો વિસ્ફોટ બાદ તરત જ સ્થિર સ્થિતિમાં આવતો હોય, તો દ્રવ્યમાન કેન્દ્રની સમક્ષિતિજ અવધિ શું હશે ?
    View Solution
  • 10
    એક $M$ દળ અને $R$ ત્રિજ્યા ની તકતીમા $R$ વ્યાસવાળું છિદ્ર કાપવામાં આવે છે; છિદ્રનો પરિઘ તકતીના કેન્દ્રમાથી પસાર થાય છે. તો તકતીને લંબ અને તેના કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીના બાકી રહેલા ભાગ ની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?
    View Solution