સમબાજુ ત્રિકોણ ધરાવતા એક લાકડાના ચોખઠા પર , તાંબાના તારને વીંટાળવામાં આવે છે. હવે જો આ ચોખઠાની દરેક બાજુનું રેખીય પરીમાણ, ચોખઠાની એકમ લંબાઈ દીઠ ગુંચળાના આંટાની સંખ્યા અચળ રાખી, ત્રણ ગણું વધારવામાં આવે તો ગુંચળાનું આત્મપ્રેરણ કેટલું થાય?
  • A$9$ ગણું ઘટશે
  • B$27$ ગણું વધશે
  • C$3$ ગણું વધશે
  • D$9\sqrt 3 $  ગણું ઘટશે
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
c
Total length \(L\) will remain constant

\(\mathrm{L}=(3 \mathrm{a}) \mathrm{N} \quad(\mathrm{N}=\text { total tums })\)

And length of winding \(=(d) N=\ell\)

\((d=\text { diameter of wire })\)

Self inductance \(=\mu_{0} \mathrm{n}^{2} \mathrm{A} \ell\)

\(=\mu_{0} n^{2}\left(\frac{\sqrt{3} a^{2}}{4}\right) d N\)

\(\alpha a^{2} N \propto a\)

So self inductance will become \(3\) times.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $(x - y)$ સમતલમાં એક લંબચોરસ, એક ચોરસ, એક વર્તુળાકાર અને લંબગોળાકાર લૂપ $\overrightarrow{V}=v \hat{i}$ ના અચળ વેગથી નિયમિત ચુંબકીય ક્ષેત્રની બહાર જઈ રહ્યા છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ઋણ $z$ અક્ષ ની દિશામાં છે. ક્ષેત્રમાંથી બહાર આવવાની પ્રક્રિયામાં, આ લૂપમાં પ્રેરિત $e.m.f.$ અચળ રહેશે નહીં
    View Solution
  • 2
    $1\,m$ લંબાઇનો ધાતુનો સળિયો $X Y$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ પૂર્ણ કરે છે. પરિપથનું સમતલ $0.15\,T$ ફલકસ ધનતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો સંપૂર્ણ પરિપથનો અવરોધ $5\, \Omega$ હોય, તો સળિયાને $4\,m / s$ જેટલી અચળ ઝડપથી દર્શાવેલ દિશામાં ગતિ કરાવવા માટે જરૂરી બળ $........\,10^{-3}\,N$ હશે.
    View Solution
  • 3
    વિદ્યુત ઉપકરણોના ઉપયોગમાં વિરુદ્ધ દિશામાં વિદ્યુતપ્રવાહ ધરાવતા તારોને જોડતા સમયે એકબીજા સાથે વીંટાળવામાં આવે છે. શા માટે ?
    View Solution
  • 4
    તારની ચોરસ લૂપ નું સમતલ ચુબકીયક્ષેત્રને લંબ છે. તારનો વ્યાસ $4/mm$ અને $30\,cm$ લંબાઈ નો તાર છે. ચુબકીયક્ષેત્રના ફેરફારનો દર $dB / dt =0.032\, Ts ^{-1} .$ છે તો પ્રેરિત થતો પ્રવાહ $............\times 100\,p\,A$

    તારની અવરોધકતા $1.23 \times 10^{-8}\, \Omega m$ છે.

    View Solution
  • 5
    શોર્ટ સર્કીટ કોઈલને. સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે. કોઈલમાં વિદ્યુત પ્રવાહ પ્રેરીત થવાનાં લીધે તેમાં વિદ્યુત પાવર પેદા થાય છે. જો આંટાઓની સંખ્યા ચોથા ભાગની તથા તારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો વિદ્યુત પાવરમાં
    View Solution
  • 6
    નીચે દર્શાવ્યા પ્રમાણે એક ગુચળાને ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{{B}}$ માં મુકેલ છે. ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{{B}}$ ના કારણે ગુચળામાં ઉદભવતો પ્રવાહ કેટલો હશે?
    View Solution
  • 7
    લંબચોરસ લૂપ $PQ$ જેની લંબાઈ $l$ અને અવરોધ $R\ \Omega$ છે અને તે $v$ વેગથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. આ સેટઅપને કાગળની અંદર જતી દિશામાં રહેલ સમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ત્રણ પ્રવાહો $I_1 , I_2$ અને $I$ ....
    View Solution
  • 8
    $10\, {mH}$ ના ઇન્ડક્ટરને $10\, {k}\, \Omega$ અવરોધ અને સ્વીચ દ્વારા $20\, {V}$ બેટરી સાથે જોડાયેલ છે. લાંબા સમય પછી, જ્યારે મહત્તમ પ્રવાહ પસાર થાય ત્યારે સ્વીચ બંધ થાય તેવી રીતે પરિપાટ તૈયાર કરેલ છે. $1\, \mu\, {s}$ પછી પરિપથમાં પ્રવાહ $\frac{{x}}{100}\, {mA}$ હોય, તો ${x}$ કોને બરાબર થાય?

    (${e}^{-1}=0.37$ લો)

    View Solution
  • 9
    $L$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને $R$ અવરોધ સાથે જોડીને $V$ ની બેટરી સાથે લગાવવામાં આવે છે.ઘણા સમય પછી બેટરી દૂર કરતાં, પ્રવાહ $37\%$ થતાં કેટલો સમય લાગે?
    View Solution
  • 10
    નીચેનામાંથી શેમાં એડી પ્રવાહનો ઉપયોગ થતો નથી.
    View Solution