સમક્ષિતિજ દિશામાં નિયમિત ગતિ કરતા બંધ પાત્રમાં આદર્શવાયુ ભરવામાં આવ્યો છે. ગુરત્વાકર્ષણને અવગણતાં તેની અંદરનું દબાણ કેટલું થશે.
  • A
    બધે જ સમાન રહેશે.
  • B
    આગળ તરફ ઓછું હશે.
  • C
    પાછળ તરફ ઓછું હશે.
  • D
    ઉપર તરફ ઓછું હશે.
Easy
Download our app for free and get startedPlay store
b
(b)

Each particle closes experience a pseudo force initials, themselves to give low pressure every where. This is because of Pascal's law.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $125\; ml$ વાયુ $A$ નું દબાણ  $0.60$ વાતાવરણ અને $150\; ml$ વાયુ નું દબાણ $0.80$ વાતાવરણ છે તેને સમાન તાપમાને $1$ લિટર કદના પાત્રમાં ભરેલો છે. સમાન તાપમાને મિશ્રણનું કુલ દબાણ (વાતાવરણમાં) શું થશે?
    View Solution
  • 2
    આદર્શ વાયુનું તાપમાન $200\,K$ થી $800\,K$ સુધી વધે છે. જો $200\,K$ પર વાયુની $r.m.s.$ ઝડપ $v_0$ છે. તો $800\,K$ પર વાયુની $r.m.s.$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 3
    વાયુ તંત્રની વિશિષ્ટ ઉષ્માઓ માટે ખોટું નિવેદન પસંદ કરો.
    View Solution
  • 4
    $0^oC$ એ ગેસ ચેમ્બરમાં રહેલા આદર્શ હાઈડ્રોજન વાયુના પરમાણુની $rms$ ઝડપ $3180 \;m/s$ છે. હાઈડ્રોજન વાયુનું દબાણ .....  વાતાવરણ થશે? હાઈડ્રોજન વાયુની ઘનતા  $8.99 \times 10^{-2 } \;kg/m^3$, $1$ વાતાવરણ = $1.01 = 10^5 \;N/m^{2}$
    View Solution
  • 5
    એત વાયુ મિશ્રણમાં નાઇટ્રોજન $7 g$ અને $20 g$ આર્ગોન વાયુ છે. ધારો કે વાયુઓ આદર્શ છે. વાયુઓના મિશ્રણ માટે, વિશિષ્ટ ઉષ્મા $C_P$ અને $C_V (J/g K$ માં) કેટલી હશે ?
    View Solution
  • 6
    $S.T.P$ એ $10$ ગ્રામ નાઈટ્રોજનની આંતરિક ઊર્જા .......... $J$ હશે.
    View Solution
  • 7
    ${N}_{2}$ વાયુના અણુંની કયા તાપમાને ગતિઊર્જા $0.1\;volt$ થી પ્રવેગિત કરેલા સ્થિર ઇલેક્ટ્રોનની ગતિઊર્જા જેટલી થાય? (નજીકના પૂર્ણાંકમાં)

    $\left(\right.\left.{k}_{{B}}=1.38 \times 10^{-23} \, {J} / {K}\right)$

    View Solution
  • 8
    વિધાન: કોઈ આદર્શ વાયુ ના દરેક અણુઓ ની કુલ નિયમિત ગતિઉર્જા એ દબાણ અને તેના કદના ગુણાકાર થી $1.5\, $ ગણી હોય.

    કારણ: વાયુના અણુઓ એકબીજા સાથે સંઘાત પામે છે અને તેને લીધે તેઓનો વેગ બદલાય છે.

    View Solution
  • 9
    જો તાપમાન અચળ રાખી વાયુનું દબાણ બમણું કરવામાં આવે ત્યારે સરેરાશ વર્ગ વેગ શું થશે?
    View Solution
  • 10
    અવાહક દિવાલવાળા પાત્રના વાલ્વવાળા વિભાજક દ્વારા બે સમાન ભાગ પાડેલા છે. એક ભાગમાં $P$ દબાણ અને $T$ તાપમાને આદર્શ વાયુ ભરેલો છે. જ્યારે બીજા ભાગને શૂન્યવકાશિત કરેલો છે. જો વાલ્વ અચાનક ખોલી નાખવામાં આવે, તો વાયુનું દબાણ અને તાપમાન કેટલા થશે?
    View Solution