સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતા ખરબચડા સમતલ પર $m$ દળનો પદાર્થ પડેલો છે. જો ઢાળ પર ઉપર જતાં લાગતો સમય નીચે આવતા લગતા સમય કરતાં અડધો હોય, તો પદાર્થ અને સમતલ વચ્ચેનો ઘર્ષણાંક $\frac{\sqrt{x}}{5}$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે પદાર્થ સપાટી પર ગતિ કરતો તો તે ઘર્ષણબળ ને ....
    View Solution
  • 2
    મહત્તમ બળ $F$  ........ $N$ રાખવાથી બ્લોક ખસે નહિ.
    View Solution
  • 3
    $W$ વજનવાળો બ્લોક સમક્ષિતિજ સપાટી પર સ્થિત ઘર્ષણાંક $\mu$ થી સ્થિર છે. બ્લોક પર ન્યુનત્તમ મૂલ્યનું બળ લગાવીને તેને ગતિ કરાવવામાં આવે છે. સમક્ષિતિજથી એવો ખૂણો $\theta $ કે જ્યાથી બળ લગાવવામાં આવે અને બળનું મૂલ્ય અનુક્રમે શું થાય?
    View Solution
  • 4
    $45^o$ ઢોળાવવાળા લાંબા સમતલ પર એક પદાર્થ સ્થિર સ્થિતિ માથી ગતિ શરૂ કરે છે. પદાર્થ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $\mu = 0.3\,x$ મુજબ બદલાય છે. જ્યાં $x$ એ સમતલ પર કરવામાં આવેલુ સ્થાનાંતર છે. તો પદાર્થ  $x=$........ $m$ અંતરે હશે ત્યારે મહત્તમ ઝડપ પ્રાપ્ત કરશે.
    View Solution
  • 5
    $m$ દળના પદાર્થને એક સમક્ષિતિજ સપાટી (ઘર્ષણાંક $=\mu$ ) પર મૂકેલો છે. પદાર્થ પર સમક્ષિતિજ બળ લગાવવામાં આવે છે, પરંતુ પદાર્થ ખસતો નથી. પદાર્થ પર લાગતા લંબ બળ અને ઘર્ષણબળનું પરિણામી બળ $F$ વડે આપવામાં આવે, જ્યાં $F$ કેટલો હશે?
    View Solution
  • 6
    $R_{1}$ અને $R_{2}$ અંદરની અને બહારની ત્રિજ્યા ધરાવતી વલયાકાર રિંગ સરક્યા વગર અચળ કોણીય ઝડપથી ફરે છે. રિંગના અંદરના અને બહારના ભાગો પર સ્થિત બે કણો દ્વારા અનુભવાતા બળોનો ગુણોત્તર, $\frac{F_{1}}{F_{2}}$ કેટલો થાય?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $m $ દળનો બ્લોક એક ગાડા $C$ સાથે સંપર્કમાં છે. બ્લોક અને ગાડા વચ્ચેનો સ્થિતિ ઘર્ષણાંક $\mu $ છે. બ્લોકને પડતો અટકાવવા માટે ગાડાનો પ્રવેગ $\alpha $ કેટલો હોવો જોઇએ?
    View Solution
  • 8
    આપેલ આકૃતિમાં, એક $m$ દળનો ગોળો બે સમાન લંબાઈની દોરીઓ વડે જોડેલ છે. જો સળીયાના કોણીય વેગ $\omega$ સાથે ફેરવામાં આવે છે, તો પછી
    View Solution
  • 9
    જ્યારે એક સિક્કાને ભ્રમણ કરતા ટેબલ પર તેના કેન્દ્રથી $1\,cm$ અંતરે મૂકવામાં આવે છે ત્યારે જ તે સરકવાનું શરૂ કરે છે. જો ભ્રમણ કરતા ટેબલનો કોણીય વેગ અડધો કરવામાં આવે, તો ........ $cm$ તે અંતરે રાખતા સરકશે.
    View Solution
  • 10
    $A$ અને $B$ નું દળ $100 \,kg $ અને $200\, kg$ છે. $A$ અને $B$ વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ અને $B$ અને જમીન વચ્ચેનો ઘર્ષણાંક $0.3$ હોય,તો $B$ ને ગતિ કરાવવા માટે ........ $N$ બળ લગાવવું પડે.
    View Solution