સમોષ્મી પરિસ્થિતિમાં આદર્શવાયુના મુક્ત વિસ્તરણ માટે નીચેનામાંથી ક્યો વિકલ્પ સાચો છે ?
AIPMT 2011, Medium
Download our app for free and get startedPlay store
c
For an ideal gas, for free expansion $q=0 ; \Delta T=0$ and $W=0$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1$ વાતાવરણ દબાણે પાણીનાં બાષ્પીભવન માટે $\Delta H$ અને $\Delta S$ ની કિંમત અનુક્રમે $40.63\,KJ/mol$ અને $108.8\,J/K.mol$ છે, તો .......$K$ તાપમાને તેની ગીબ્સ ઊર્જામાં થતો ફેરફાર ($\Delta G$) શૂન્ય થશે ?
    View Solution
  • 2
    $1$ વાતાવરણ અચળ દબાણ ઘર્ષણ રહિત પિસ્ટન ધરાવતા સિલિન્ડરમાં એક વાયુ $4$ લીટર કદથી $14$ લીટર કદમાં પ્રસરણ પામે છે. આમ થવાથી તે વાતાવરણમાંથી $800$ જૂલ ઉષ્મીય ઊર્જાનું શોષણ કરે છે. તો પ્રક્રિયા માટે $\Delta E$ ની ગણતરી .....$KJ$ થશે.
    View Solution
  • 3
    અવસ્થા વિધેય .......
    View Solution
  • 4
    $298\, K$ તાપમાને કાર્બન મોનોકસાઈડની પ્રમાણિત નિર્માણ ઉષ્મા ${-1}10.5\, kJ$ છે. તો $298 \,K$ અને અચળ કદે કાર્બન મોનોકસાઈડની પ્રમાણિત નિર્માણ ઉષ્મા ............... $\mathrm{kJ/mol}$છે.
    View Solution
  • 5
    સરખી ધાતુના સરખા દળ ધરાવતા બે ટુકડાઓનું (બ્લોક) તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે, તેમને એક બીજાના સંપર્કમાં લાવવામાં આવે છે અને અચળ દબાણ ઊષ્મીય સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે છે આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી $\Delta S$ માં થતો ફેરફાર છે.
    View Solution
  • 6
    બે સંયોજનો $x$ અને $y$ ની સર્જન એન્થાલ્પીના મૂલ્ય અનુક્રમે $-84\, kJ $ અને $-156 \,kJ$ છે,નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે
    View Solution
  • 7
    $ 6C_{(s)} + 3H_2$ $\rightarrow C_6H_{6(l)} $ પ્રક્રિયામાં બેન્ઝીનની નિર્માણ ઉષ્મા કેટલા ......$JK$  થશે ?

    બેન્ઝીનની દહન ઉષ્મા $-3268$, $CO_2$ ની નિર્માણ ઉષ્મા $-393.5$ અને $H_2O_{(l)}$ ની નિર્માણ ઉષ્મા $-285.8\, KJ$ છે.

    View Solution
  • 8
    $100\, mL$ $0.1\, N$ $H_2SO_4$ ને $150\, mL$ $0.1\, N$ $NaOH$ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે ?
    View Solution
  • 9
    $273\, K$ એ $1\, kg$ બરફ ને $383\, K$ એ પાણીની વરાળ (બાષ્પ) માં રૂપાંતરિત કરવા માટે સંકળાયેલો એન્ટ્રોપી નો ફેરફાર કેટલો થાય? (પાણી (પ્રવાહી) અને પાણીની વરાળ (બાષ્પ) ની વિશિષ્ટ ઊષ્મા $4.2 \,kJ \,K^{-1}\,kg^{-1}$ અને $2.0\, kJ\,K^{-1}\,kg^{-1}$ પાણીની ગલન ઊષ્મા અને બાષ્પાયન ઊષ્મા અનુક્રમે $334 \,kJ\, kg^{-1}$ અને $2491\, kJ\, kg^{-1}$) ($log\, 273 = 2.436, log\, 373=2.572, log 383 = 2.583)$ .......$kJ\,K^{-1}\,kg^{-1}$
    View Solution
  • 10
    પાણીના ઉત્કલન બિંદુએ $900\,J/g$ ઉષ્માનો વિનિમય થાય છે. તો એન્ટ્રોપીમાં થતો વધારો કેટલા ......$J/K-mole$ ?
    View Solution