સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય $\tau_{1}$ થી $\tau_{2}$ થાય છે. જો $\frac{C_{p}}{C_{v}}=\gamma$ હોય તો આ વાયુ માટે $\frac{\tau_{2}}{\tau_{1}}$ કેટલો થશે?
  • A$\left(\frac{1}{2}\right)^{\frac{\gamma+1}{2}}$
  • B$2$
  • C$\frac 12$
  • D$\left(\frac{1}{2}\right)^{\gamma}$
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
a
\({\lambda \propto V}\)

The average time between the collisions of the gas molecules is nothing but the mean free path divided by the root mean square speed of the gas molecules.

\(\mathrm{So}\)

\(\Longrightarrow\left[\text { Time }=t=\frac{\lambda}{v_{R M S}}\right]\)

Now we also know that :-

\(v_{R M S} \propto \sqrt{P V}\)

Using the above we get :-

\(\Longrightarrow t \propto V \times \sqrt{\frac{1}{P V}}\)

\(\Longrightarrow t \propto \sqrt{\frac{V^{2}}{P V}}\)

\(\Longrightarrow t \propto \sqrt{\frac{V}{P}}\)

adiabatic process then \(PV^{\gamma}=constant\)

then \(t \propto V^{\frac{\gamma+1}{2}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ આકૃતિ માં પહાડની ટોચ ઉપર અને નીચે ઘનતાનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 2
    $(1)$ જ્યારે તાપમાન ઘટાડતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.

    $(2)$ દબાણ વધારતા વાયુ આણુની સરેરાશ ગતિઊર્જા વધે છે.

    $(3)$ કદ વધારતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે.

    $(4)$ તાપમાન વધારતા વાયુનું દબાણ વધે છે.

    $(5)$ તાપમાન વધારતા વાયુનું કદ ઘટે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

    View Solution
  • 3
    એક પરમાણ્વીય વાયુની એક ગ્રામ પરમાણુઓ માટેની સરેરાશ ગતિઊર્જા શોધો.
    View Solution
  • 4
    સામાન્ય તાપમાને અને દબાણે એક ગ્રામ મોલ વાયુની ગતિઊર્જા કેટલી થાય ?($R = 8.31 J/mol - K$)
    View Solution
  • 5
    એક પરમાણ્યિ વાયુ માટે મુકતાતાના અંશો કેટલો હોય?
    View Solution
  • 6
    પાત્રની દિવાલ પર વાયુ દબાણ લગાડે છે કારણ કે પરમાણુઓ .......
    View Solution
  • 7
    વિધાન : વાયુ માટે સરેરાશ મુક્તપથ ઘનતાના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    કારણ : વાયુ માટે સરેરાશ મુક્તપથ દબાણના વ્યસ્ત પ્રમાણમા હોય છે

    View Solution
  • 8
    એક મોલ આદર્શ વાયુ પ્રક્રિયા માટે $P\, = {P_0}\,\left[ {1 - \frac{1}{2}{{\left( {\frac{{{V_0}}}{V}} \right)}^2}} \right]$ સમીકરણ પર આધાર રાખે છે.જ્યાં $P_0$ અને $V_0$ અચળાંક છે તો વાયુનું કદ $V_0$ થી $2V_0$ કરતા તાપમાનમા કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 9
    $7\, gm N _{2}$ અને $20\, gm$ $Ar$ નું મિશ્રણ કરતા મિશ્રણનો  $C _{ p } / C _{ v }$ કેટલો થાય?
    View Solution
  • 10
    અચળ કદે આર્ગોનની વિશિષ્ટ ઉષ્મા $0.075 kcal / kg K$ છે. તો પરમાણુભારનું મૂલ્ય.....થાય. [$R = 2 cal/mol K$]
    View Solution