અચળ કદે આર્ગોનની વિશિષ્ટ ઉષ્મા $0.075 kcal / kg K$ છે. તો પરમાણુભારનું મૂલ્ય.....થાય. [$R = 2 cal/mol K$]
  • A$40$
  • B$25$
  • C$15$
  • D$35$
Medium
Download our app for free and get startedPlay store
a
આર્ગોનએ એક પરમાણ્વિય છે, તેની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા

\({C_v} = \,\,\,\frac{3}{2}\,\,R\,\, = \,\,\,\frac{3}{2}\,\, \times \,\,2\,\,\, = \,\,\,3\,\) કેલરી/મોલ \(K\)

\({C_v} = \,\,{M_w}\,{c_v}{\text{ }}\) અને  \(\,\,{c_v} = \,\,0.075\) કેલરી/ગ્રામ \(K\)

આથી \(3\,\, = \,\,{M_w} \times \,\,\,0.075\,\,\,\,\,\, \Rightarrow \,\,{M_w} = \,\,\frac{3}{{0.075}}\,\, = \,\,\,40\,\,\) ગ્રામ \ મોલ

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક બંધ પાત્રમાં નાઈટ્રોજન વાયુ ભરવામાં આવ્યો છે. જો કોઈપણ પ્રકારની ઊર્જાના વ્યય વગર $\alpha$ ભાગનો વાયુ (મોલમા) અલગ પડે, તો તાપમાનમાં કેટલો આંશિક ફેરફાર થશે?
    View Solution
  • 2
    સમાન તાપમાને બે પાત્ર એકમાં આદર્શ વાયુ $A$ અને બીજામાં આદર્શ ગેસ $B$ ધરાવે છે, વાયુનું દબાણ $A$ એ વાયુ $B$ ના દબાણ કરતાં બમણું છે. આ શરતો હેઠળ, વાયુ $A$ ની ઘનતા $B$ વાયુની ઘનતા કરતાં $1.5$ ગણી જોવા મળે છે. $A$ અને $B$ ના પરમાણુ અણુભારોનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    $2\, kg$ એક પરમાણ્વીય વાયુ એ $4\times10^4\, N/m^2$ દબાણ પર છે. આ વાયુની ઘનતા $8\, kg/m^3$ છે. ઉષ્મીય ગતિને લીધે આ વાયુની ઊર્જાનો ક્રમ શું હશે?
    View Solution
  • 4
    આપેલ તાપમાન $T$ એ વાયુની $rms$ ઝડપ ${v_{rms}},$ મહત્તમ શક્ય ઝડપ ${v_{mp}},$ અને સરેરાશ ઝડપ ${v_{av}}$ વચ્ચેનો સાચો સંબંધ નીચેનામાથી કયો છે
    View Solution
  • 5
    ક્યા તાપમાને હાઈડ્રોજન અણુનો r.m.s. વેગ $47^{\circ} \mathrm{C}$ તાપમાને રહેલા ઓક્સિજન અણુના r.m.s. વેગ જેટલો હછે?
    View Solution
  • 6
    બે સમાન પાત્રોમાં બે સમાન વાયુ $P_1$ તથા $P_2$ દબાણે ભરેલ છે તથા તાપમાન $T_1$ તથા $T_2$ છે. બંનેને જોડતાં સામાન્ય દબાણ $P$ તથા $T$ છે. તો $P/T$ = ?
    View Solution
  • 7
    પાત્રમાં $6g$ ઓક્સિજનનું દબાણ $P$ અને તાપમાન $400 K$ છે. તેમાં નાનું છિદ્ર કરવામાં આવે છે જેથી ઓક્સિજન લીક થઈ શકે. જો અંતિમ દબાણ $P/2$ અને તાપમાન $300 K$ થાય ત્યાં સુધી કેટલો ..... $g$ ઓક્સિજન લીક થશે?
    View Solution
  • 8
    વાયુના અણુની સંખ્યા ઘનતા તેનાં કેન્દ્રથી અંતર $r$ પર $n\left( r \right) = {n_0}{e^{ - \alpha {r^4}}}$ મુજબ આધાર રાખે તો અણુની કુલ સંખ્યા કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 9
    $27^{\circ}$ તાપમાને રહેલા $3$ મોલ આદર્શ વાયુને $227^{\circ}\,C$ તાપમાને રહેલા $2$ મોલ આદર્શ વાયુ સાથે મિશ્રણ કરવામાં આવે છે. આ મિશ્રણનું સંતુલિત તાપમાન (${}^o C$) જાણાવો. કોઈ ઊર્જા વ્યય તથો નથી તેમ ધારી લો.
    View Solution
  • 10
    $T$ તાપમાને રહેલ આદર્શ વાયુમાં બંધ પાત્રની દીવાલ પર અણું દ્વારા લાગતું સરેરાશ બળ $T^q$ પર આધાર રાખે છે. તો $q$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution