સમતાપી પ્રક્રિયાથી આદર્શ વાયુનું કદ ધટાડવામાં આવે તો 
  • A
    વાયુ પર કાર્ય થતું નથી.
  • B
    વાયુ દ્વારા ઉષ્મા મુકત થશે.
  • C
    વાયુની આંતરિક ઊર્જા ધટે.
  • D
    દબાણ અચળ રહે.
Medium
Download our app for free and get startedPlay store
b
(b)In isothermal process, heat is released by the gas to maintain the constant temperature.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક મોલ આદર્શ વાયુ કે જેનો સમોષ્મી ચરઘાતાંક $\gamma $ છે, તેનું કદ $V=\frac{b}{T}$ સંબંઘની રીતે બદલાય છે. જયાં $b=$ અચળ. જો પ્રક્રિયા કે જેમાં તાપમાનમાં $\Delta T$ વધારો થાય, તો આ વાયુ વડે શોષણ થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે?
    View Solution
  • 2
    એક ઉષ્મા એન્જિન $324 \,K$ તાપમાને રહેલ ઠારણા વ્યવસ્થા સાથે કાર્યરત છે. જો ઉષ્મા એન્જિન ગરમ ઉષ્મા પ્રાપ્તિસ્થાન પાસેથી $300 \,J$ ઉષ્મા લેતું (શોષતું) હોય અને ઠંડી ઠારણ વ્યવસ્થાને પ્રતિ ચક્ર $180 \,J$ પાછું આપતું હોય તો ગરમ પ્રાપ્તિસ્થાનનું લધુત્તમ તાપમાન .......... $K$ હશે.
    View Solution
  • 3
    $P_1$ દબાણ અને $V_1$ કદે રહેલ એક પરમાણ્વિક વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $\frac{1}{8}$ ગણું થાય છે. વાયુનું અંતિમ દબાણ  ........ $P_1$ થાય?
    View Solution
  • 4
    ધારો કે કાર્નોટ એન્જીનની કાર્યક્ષમતા $\eta=\frac{\alpha \beta}{\sin \theta} \log e \frac{\beta x}{k T}$, દ્વારા આપવામાં આવે છે, જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો છે. જો $T$ એ તાપમાન, $k$ એ બોલ્ટઝમેન અચળાંક, $\theta$ એ કોણીય સ્થાનાંતર અને $x$ ને લંબાઈનું પરિમાણ હોય તો, ખોટો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 5
    વિધાન : ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા સમજવા માટે કાર્નોટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે

    કારણ : આપેલ તાપમાન માટે મહત્તમ શક્ય કાર્યક્ષમતા કાર્નોટ પ્રક્રિયા દ્વારા શોધવામાં આવે છે

    View Solution
  • 6
    આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma  = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.
    View Solution
  • 7
    $m$ દળનો આદર્શ વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થાનાં ત્રણ જુદા જુદા માર્ગે ગતિ કરે છે.$Q_{1}, Q_{2}$ અને $Q_{3}$  દરેક પ્રક્રિયાના શોષણ થતી ઉષ્મા હોય તો,
    View Solution
  • 8
    બે કાર્નોટ એન્જિન $A$ અને $B$ ને શ્રેણીમાં જોડેલા છે. એન્જિન $A$ $600\,K$ તાપમાનવાળા ઉષ્મા સ્ત્રોતમાંથી ઉષ્મા મેળવે છે અને $T$ ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. એન્જિન $B$ એ એન્જિન $A$ માંથી મુક્ત થતી ઉષ્મા મેળવે છે અને $100\,K$ તાપમાન ધરાવતા ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. જો બે એન્જિન $A$ અને $B$ ની કાર્યક્ષમતા અનુક્રમે ${\eta _A}$ અને ${\eta _B}$ હોય તો $\frac{{{\eta _A}}}{{{\eta _B}}}$ નો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 9
    બે કાર્નોટ એન્જિન $A$ અને $B$ નીચે પ્રમાણે કાર્ય કરે છે. $A$ એ $ {T_1} = 800 K $ તાપમાને રહેલા ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી ઉષ્મા લઇને $ {T_2} K $ તાપમાનવાળી ઠારણ વ્યવસ્થામાં છોડે છે. $B$ એ $ {T_2} K. $ તાપમાને રહેલા ઉષ્મા પ્રાપ્તિસ્થાનમાંથી ઉષ્મા લઇને $ {T_3} = 300 K. $ તાપમાનવાળી ઠારણ વ્યવસ્થામાં છોડે છે.જો કાર્ય સમાન હોય,તો $ {T_2} =$ ..... $K$
    View Solution
  • 10
    નીયે બે વિધાનો આપેલ છે. એક ને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.

    કથન $A$ : ઠંડા પરિસરનાં તાપમાન $-273^{\circ}\,C$ આગળ પ્રતિવર્તિ ઉષ્મા એન્જીનની કાર્યક્ષમતા મહત્તમ હશે.

    કથન $B:$ કાર્નોટ એન્જીનની કાર્ય ક્ષમતા ફકત ઠંડા પરિસરના તાપમાન પર નહી પરંતુ ગરમ પરિસરના તાપમાન પર પણ આધાર રાખે છે. $\eta =\left(1-\frac{T_2}{T_1}\right)$.

    ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution