b સમતાપી પ્રક્રમ દરમિયાન \(\Delta T = 0, \Delta E = 0\) અને \( q \neq 0\) હો
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું $2.5\,atm$ જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ $2.5\,L$ માથી $4.5\,L$ કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા $\Delta U$ માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.
‘રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓની એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર હોય છે.’ આ વિધાન સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક ...... હતા.
$2.2\,g$ નાઈટ્રસ ઓકસાઇડ $\left( N _{2} O \right)$ ને $1\,atm$ ના અચળ દબાાણે અને $310\,K$ થી $270\,K$ સુધી ઠંડો કરવામાં આવે છે. કોઈ કારણે વાયુ $217.1\,ml$ થી $167.75\,ml$ સુધી દબાય છે. પ્રક્રમમાં આંતરીક ઊર્જામાં થતો ફેરફાર $\Delta U$ એ $-'x'\,J$ છે. તો $'x'$ નું મૂલ્ય $\dots\dots$ શોધો. [નજીકના પૂર્ણાંકમાં]
$N{H_4}N{O_3}$ નો એક ગ્રામ નમૂનો એક બોમ્બ કેલરીમીટરમાં વિઘટિત થાય છે.કેલરીમીટરનું તાપમાન $ 6.12\, K$ દ્વારા વધે છે, કે તંત્રની ગરમીની ક્ષમતા $1.23\, kJ/g/deg$ છે.$N{H_4}N{O_3}$ની વિયોજન મોલર ઉષ્મા ......$kJ/mol$ થશે.