સમતલ અરીસા પર કિરણ આપાત થાય છે,જો અરીસાને $\theta$ ના ખૂણે ફેરવતા પરાવર્તીત કિરણનું વિચલન કેટલું થાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે સમતલીય બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે જેથી તે $ 60\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તેમ છતાં જો બહિર્ગોળ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે તો તે $20\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તો લેન્સનો વક્રીભવનાંક શું થશે?
    View Solution
  • 2
    પદાર્થમાંથી નીકળતો પ્રકાશ સમતલ પ્રમાણિત અરીસા પરથી અવલોકન કાર તરફ પરાવર્તન પામે છે, તો અવલોકન કાર દ્વારા અવલોકન કરેલ પ્રતિબિંબ $.........$ હશે.

    $A.$ વાસ્તવિક $B.$ ચત્તું $C.$ વસ્તુના કદ કરતા નાનું $D.$ પાર્શ્વિક વ્યત્ક્રુમિત

    નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ ઉચિત ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 3
    પાણી $\left(\mu=\frac{4}{3}\right)$ ના તળાવની સપાટીએ ઉભા થાંભલાની લંબાઈ $24\, cm$ છે. તો પાણીની સપાટીની નીચે રહેલી માછલીને થાંભલાની ટોચ સપાટીથી ......... $cm$ અંતરે ઉપર દેખાશે ?
    View Solution
  • 4
    એક માધ્યમ માટે ક્રાંતિકોણ $30^o $ હોય,તો તે માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો થાય?
    View Solution
  • 5
    એક વિદ્યાર્થી બર્હિગોળ લેન્સની સામે $‘u’$ જેટલા અંતરે એક પિન મુખ્ય અક્ષને લંબ મૂકીને જુદાં જુદાં વસ્તુઅંતરો માટે અનુરૂપ પ્રતિબિંબઅંતરો $‘v’$ માપે છે.આ વિદ્યાર્થી દ્રારા દોરવામાં આવેલ $v$ વિરુદ્ઘ $u$ નો આલેખ કયો હશે?
    View Solution
  • 6
    $+12$ અને $-2$ ડાયોપ્ટર ના લેન્સને સંપર્કમાં રાખતાં તંત્રની કેન્દ્રલંબાઇ કેટલા .....$cm$ થાય?
    View Solution
  • 7
    $10cm$ વક્રતાત્રિજયા અને $30cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા સમતલ બર્હિગોળ લેન્સનો વક્રીભવનાંક કેટલો થાય?
    View Solution
  • 8
    એક ખગોળીય દૂરબીનના વસ્તુકાચની કેન્દ્રલંબાઈ $100\, cm$ અને નેત્રકાચની કેન્દ્રલંબાઈ $5\, cm$ છે. તારાનું અંતિમ પ્રતિબિંબ નેત્રકાચથી $25\, cm$ અંતરે જોવામાં આવે છે. દૂરબીનનો મોટવણી પાવર કેટલો છે ?
    View Solution
  • 9
    અંતર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu $ છે. તેને $\mu _1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડુબાડવામાં આવે છે. જો લેન્સ પર સમાંતર કિરણો આપાત કરવામાં આવે અને $\mu _1 > \mu $ હોય તો બહાર આવતા કિરણનો પથ કેવો હશે?
    View Solution
  • 10
    $0.2\,cm$ લઘુતમ માપશક્તિ ધરાવતી $2\,meter$ લાંબી સ્કેલનો ઉપયોગ ઓપ્ટિકલ બેન્ચ પર રહેલા પદાર્થનું સ્થાન માપવા માટે થાય છે . જ્યારે બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવામાં આવે ત્યારે વસ્તુ પિન અને બહિર્ગોળ લેન્સને અનુક્રમે $80\,cm$ નિશાન અને $1\,m$ નિશાન પર અનુક્રમે મૂકેલા છે. લેન્સની બીજી બાજુના વસ્તુ પિનનું પ્રતિબિંબ લેન્સની બીજી પ્રતિબિંબ પિન કે જે $180\,cm$ નિશાન પર છે તેને સાથે સંપાત થાય છે. કેન્દ્રલંબાઈના અંદાજમાં $\%$ ત્રુટિ કેટલી હશે?
    View Solution