$10cm$ વક્રતાત્રિજયા અને $30cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા સમતલ બર્હિગોળ લેન્સનો વક્રીભવનાંક કેટલો થાય?
  • A$1.5$
  • B$1.66$
  • C$1.33$
  • D$3$
Easy
Download our app for free and get startedPlay store
c
(c) \(f = \frac{R}{{(\mu - 1)}}\)\( \Rightarrow 30 = \frac{{10}}{{(\mu - 1)}}\)\( \Rightarrow \mu = 1.33\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધટ્ટ અને પાતળા માધ્યમ વચ્ચેની સપાટી માટે ક્રાંતીકોણ $45^{\circ}$ છે. પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ $3 \times 10^8\,m / s$ છે. ઘટ્ટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ......... હશે.
    View Solution
  • 2
    પ્રિઝમ કોણના $6°$ અને લીલા પ્રકાશ માટે વક્રીભવનાંક $1.5$ છે. જો લીલું કિરણ તેમાંથી પસાર થાય તો ન્યૂનત્તમ વિચલન ........$^o$ થશે.
    View Solution
  • 3
    સમાન બે પાતળા સમતલ બહિર્ગોળ લેન્સો (દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$), દરેકની વક્રતાત્રિજયા $20\; cm $ છે, તેમને એક પાત્રમાં એવી રીતે મૂકેલા છે, કે જેથી તેમની બહિર્ગોળ સપાટી મધ્યમાં એકબીજાને સ્પર્શે. બાકીના ભાગમાં $1.7$ વક્રીભવનાંકવાળું ઓઇલ ભરવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થાય?
    View Solution
  • 4
    $180 cm$ લંબાઇ ધરાવતા માણસ સમતલ અરીસાથી $1m $ અંતરે છે.માણસની આંખ માથાથી $10cm$ નીચે છે,તો અરીસાની લઘુત્તમ લંબાઇ કેટલા ......$cm$ હોવી જોઈએ કે જેથી માણસ પોતાનું આખું પ્રતિબિંબ જોઇ શકે?
    View Solution
  • 5
    સમતલ અરીસો તમારા તરફ $10\,cm/sec$ ના વેગથી આવતો હોય,તો તમારા પ્રતિબિંબનો વેગ કેટલા ......$cm/sec$ થાય?
    View Solution
  • 6
    પ્રકાશનું કિરણ અરીસાના સમતલને લંબરૂપે આપાત થાય છે.તો પરાવર્તન કોણ ......$^o$ થશે.
    View Solution
  • 7
    બર્હીગોળ લેન્સની વક્રતાની ત્રિજ્યાનું મૂલ્ય $20\,cm$ છે. તેની સામે $2\,cm$ ની ઉંચાઈએ લેન્સથી $30\,cm$ વસ્તુ મુકતા મળતા પ્રતિબિંબને નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે દર્શાવે?
    View Solution
  • 8
    સમતલ બહિર્ગોળ કાચના લેન્સની કેન્દ્રલંબાઈ $20\, cm \left(\mu_{ g }\right. =1.5)$ છે. તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. એક પ્રકાશીત વસ્તુને લેન્સથી $60\, cm$ અંતરે તેની અक्ष પર બહિર્ગોળ બાજુએ મૂકવામાં આવે છે. તો પ્રતિબિંબનું અંતર ($cm$ માં) કેટલું છે ?
    View Solution
  • 9
    આપેલ સમદ્વિબાજુ પ્રિઝમના વક્રીભવનાંકનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 10
    પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. અને વક્રીભવનકોણ $30°$ છે. પ્રિઝમની એક વક્રીભવન સપાટી પોલિશ કરેલી છે. એકરંગી પ્રકાશનું પૂંજ તેના માર્ગેં પાછું વળે છે. તો તેનો પ્રિઝમની પ્રથમ વક્રીભવન સપાટી પર આપાત કોણ કેટલા .......$^o$ હોય?
    View Solution