સમતલ અરીસા પર કિરણ આપાત થાય છે,જો અરીસાને $\theta$ ના ખૂણે ફેરવતા પરાવર્તીત કિરણનું વિચલન કેટલું થાય?
  • A$2\theta $
  • B${0^o}$
  • C$\theta $
  • D$4\theta $
Easy
Download our app for free and get startedPlay store
a
(a)When a mirror is rotated by an angle \(\theta\), the reflected ray deviate from its original path by angle \(2\theta \).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.5$ વક્રીભવનાંક અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી $6\, cm$ નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
    View Solution
  • 2
    $A$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu $ છે.જો કિરણ $AB $ બાજુ પર $\theta $ કોણે આપાત થાય તો તે બાજુ $AC$ માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.
    View Solution
  • 3
    $3$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબ પર $\mu$ વક્રીભવનાંક ધરાવતો કાંચનો સ્લેબ મૂકતાં સિકકો બે સ્લેબની વચ્ચે દેખાતો હોય,તો $\mu =$______
    View Solution
  • 4
    પ્રિઝમ માટે વિચલનકોણ $(\delta )$ અને આપાતકોણ $(i)$ નો આલેખ કેવો મળે?
    View Solution
  • 5
    ભૌતિક રાશિને શોધો તેનું માપન સ્ફ્રેરોમીટર વડે થઈ શકે નહીં.
    View Solution
  • 6
    બર્હિગોળ લેન્સ માટે કેન્દ્રલંબાઇ શોધવાના પ્રયોગમાં વસ્તુ $u$ અને પ્રતિબિંબ અંતર $v$ નો આલેખ કેવો થાય?
    View Solution
  • 7
    અંતર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu $ છે. તેને $\mu _1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડુબાડવામાં આવે છે. જો લેન્સ પર સમાંતર કિરણો આપાત કરવામાં આવે અને $\mu _1 > \mu $ હોય તો બહાર આવતા કિરણનો પથ કેવો હશે?
    View Solution
  • 8
    પ્રિઝમ $(\mu = 1.5)$ નો પ્રિઝમકોણ $30^°$ છે.એક સપાટીને લંબ કિરણ આપાત કરતાં તેનું વિચલન કેટલું થાય? ($sin 48^° 36’ = 0.75$)
    View Solution
  • 9
    આપેલ લેન્સની $(f=25\;cm)$ મોટવણી કેટલી હશે?
    View Solution
  • 10
    પાત્રના તળિયે રાખેલ વસ્તુનું પ્રતિબિંબ અંર્તગોળ અરીસા દ્વારા પાણીની સપાટીથી $25cm$ નીચે મળે,તો અરીસાની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution