સમતલ અરીસો $3$ રેડીયનના કોણીય વેગથી ભ્રમણ કરે છે અને પ્રકાશ પુંજનું પરાવર્તન કરે છે. પરાવર્તિત બીજાનો કોણીય વેગ ......$rad/s$ છે.
  • A$3$
  • B$6$
  • C$9$
  • D$12 $
Easy
Download our app for free and get startedPlay store
b
આપેલ \(\,\omega \,\, = \,\,3\) રેડિયન/સેકન્ડ અને  \(\omega \,\, = \,\,\frac{\theta }{t}\,\,......\,\,(i)\)

જો અરીસાનું \(\theta\) કોણ પરિભ્રમણ કરીએ તો પરાવર્તિત કિરણ \(2 \theta\) કોણ બનાવે છે.

તેથી \(\omega '\,\, = \,\,\frac{{2\theta }}{t}\,\, = \,\,2\,\, \times \,\,3\,\,\,\, \Rightarrow \,\,\omega '\,\, = \,\,6\)  રેડિયન/સેકન્ડ

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ખાલી બીકરમાં સિકકો પડેલ છે,તે માઇક્રોસ્કોપ દ્વારા ફોકસ કરેલ છે,તેમાં $10 \,cm$ ઊંચાઇ સુધી પાણી ભરતાં તેને ફરીથી ફોકસ કરવા માટે માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડે?
    View Solution
  • 2
    માધ્યમ માટે વક્રીભૂતકોણ $(sin r)$ અને આપાતકોણ($sin i)$ નો આલેખ આપેલ છે,જો માધ્યમમાં પ્રકાશની ઝડપ $nc$ હોય,તો $n=$ ____
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $AO$ પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાથી કાચમાં $60^o$ના ખુણે આપાત થઈને કિરણ $OB$ $30^o$ના ખૂણે વક્રીભવન પામે છે.$A$ થી $B$ સુધીનો પ્રકાશિય પથ કેટલો થાય?
    View Solution
  • 4
    $1.5$ વક્રીભવનાંક વાળા $20\, cm$ જાડા કાચના સ્લેબને સમતલ અરીસાની સામે રાખેલ છે. એક વસ્તુને અરીસાથી $40\, cm$ અંતરે હવામાં રાખવામાં આવે છે. તો અરીસાની સાપેક્ષે પ્રતિબિંબનું સ્થાન ..... અંતરે હશે.
    View Solution
  • 5
    એક નાના કોણ પ્રિઝમ (પ્રિઝમકોણ $A$ છે) ની એક સપાટી પર એક કિરણ આપત કોણ $i$ પર આપાત થાય છે અને વિરુધ્ધ સપાટીથી લંબ રીતે નિર્ગમન પામે છે. જો આ પ્રિઝમમાં દ્રવ્યનો વક્રીભવનાંક $\mu$ હોય, તો આપાતકોણ ............ ની નજીકનો છે 
    View Solution
  • 6
    $+12$ અને $-2$ ડાયોપ્ટર ના લેન્સને સંપર્કમાં રાખતાં તંત્રની કેન્દ્રલંબાઇ કેટલા .....$cm$ થાય?
    View Solution
  • 7
    $\sqrt 2 $  વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે પ્રિઝમકોણ $60^o$ છે.તો લઘુત્તમ વિચલન માટે આપાતકોણ કેટલા ......$^o$ રાખવો જોઈએ?
    View Solution
  • 8
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    આ કિરણજૂથ દ્વારા રચાતા તરંગઅગ્રનો શરૂઆતનો આકાર કેવો હશે?

    View Solution
  • 9
    વ્યક્તિ માત્ર $25 \;cm$ ના અંતર સુધી સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તેને $50\; cm$ અંતરે મૂકેલુ પુસ્તક વાંચવુ છે. તો આ હેતુ માટે કેવા પ્રકારનો લેન્સ જરૂરી છે અને તેના પાવર કેટલો છે?
    View Solution
  • 10
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા પાતળા લેન્સને $1.25$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડતા તેની કેન્દ્રલંબાઈ કેટલી થાય?
    View Solution