$\sqrt 2 $  વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે પ્રિઝમકોણ $60^o$ છે.તો લઘુત્તમ વિચલન માટે આપાતકોણ કેટલા ......$^o$ રાખવો જોઈએ?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકાશ શેના કારણે બ્લૂ રંગનું દેખાય?
    View Solution
  • 2
    પ્રિઝમની કોઈ સપાટી સાથે $45^o $ ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમકોણનું મૂલ્ય $60^o $ છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુતમ વિચલન પામતું હોય, તો લઘુતમ વિચલનકોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 3
    પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમોની જોડ માટેના ક્રાંતિકકોણ જેટલો થાય ત્યારે વક્રિભવન કોણ શું હશે ?
    View Solution
  • 4
    જ્યારે ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસને અવર્ણક (achromatic) રીતે સંયોજીત કરી બનાવેલા પ્રિઝમમાં પીળા-કિરણ માટે $2^{\circ}$ જેટલું વિચલન મળે છે. ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસ માટે ડીસ્પર્સીવ (dispersive) પાવર અનુક્રમે $0.02$ અને $0.03,$ અને પીળા પ્રકાશ માટે આ ગ્લાસો માટે વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.6$ લો. ક્રાઉન ગ્લાસ માટે વક્રીભવન કોણ $........\,^{\circ}$ હશે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)
    View Solution
  • 5
    જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ જૂથ બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતર પસાર થવા દેવામાં આવે છે, ભિન્ન રંગોના પ્રકાશ વક્રીભવન બાદ મુખ્ય અક્ષ પર ભિન્ન બિંદુઓ પર કેન્દ્રિત થાય છે. આને $........$ કહે છે.
    View Solution
  • 6
    દૂરની વસ્તુ માટે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નિફિકેશન $5$ છે. ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર $36 \,\,cm$ અને અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $f_0$ અને આયપીસની કેન્દ્રલંબાઈ $f_e$ શું થશે?
    View Solution
  • 7
    $3$ વક્રીભવનાંક ધરાવતા કાંચના સ્લેબ પર $\mu$ વક્રીભવનાંક ધરાવતો કાંચનો સ્લેબ મૂકતાં સિકકો બે સ્લેબની વચ્ચે દેખાતો હોય,તો $\mu =$______
    View Solution
  • 8
    $H$ ઊંડાઇ ધરાવતી ટાંકીમાં $n_1, n_2, n_3,n_4 $ વક્રીભવનાંક ધરાવતાં પ્રવાહી સમાન ઊંચાઇ રહે તેમ ભરેલ છે. તો તળિયું કેટલી ઊંડાઇ પર દેખાશે?
    View Solution
  • 9
    $30 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને અજાણી કેન્દ્રલંબાઈના બિજા બહિર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં મૂકવામાં આવ્યો છે, તો સંયોજન માટે કેન્દ્રલંબાઈનું શક્ય મૂલ્ય  ......... $cm$ છે ?
    View Solution
  • 10
    $A$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu $ છે.જો કિરણ $AB $ બાજુ પર $\theta $ કોણે આપાત થાય તો તે બાજુ $AC$ માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.
    View Solution