સમતલીય બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $20\,\, cm$ છે તેની સમતલ સપાટી પર સિલ્વર લગાડતાં તે અભિસારી અરીસા તરીકે વર્તેં છે. તો તેની કેન્દ્રલંબાઈ ......$cm$ થશે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. તેથી તેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમતલીય બહિર્ગોળ લેન્સ બને છે. ત્યારબાદ આ બંન્ને ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તો તંત્રની કેન્દ્રલંબાઈ .......$cm$ થશે?
    View Solution
  • 2
    પ્રકાશનું કિરણ જ્યારે $i$ માધ્યમમાંથી $j$ માધ્યમમાં ગતિ કરે ત્યારે તેનો વક્રીભવનાંક $_i{\mu _j}$ મુજબ આપવામાં આવે તો $_2{\mu _1} \times {\,_3}{\mu _2} \times {\,_4}{\mu _3}$ કોને સમાન થાય?
    View Solution
  • 3
    $P$ બિંદુ એ પ્રકાશ કિરણ પુંજ અભિકેન્દ્રીત થાય છે. $P$ બિંદુથી $12\,\, cm$ પ્રકાશ પુંજના પથ પર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $16\,\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ કાચ હોય, તો ક્યાં......$cm$ બિંદુએ કિરણપુંજ અભિકેન્દ્રિત થાય?
    View Solution
  • 4
    એક સમતલ બર્હિગોળ લેન્સ એ એક સમતલ અંતર્ગોળ લેન્સમાં બરોબર બેસે છે. બંનેની સમતલ સપાટી એકબીજાને સમાંતર છે. જો લેન્સ ${\mu _1}$ અને${\mu _2}$ વક્રીભવનાંકવાળા ભિન્ન પદાર્થોના બનેલા હોય તથા તેમની વક્ર સપાટીની વક્રતા ત્રિજયા $R$ હોય, તો આવા સંયુકત લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થાય?
    View Solution
  • 5
    ફિલન્ટ અને ક્રાઉન કાચના પ્રિઝમ માટે પ્રિઝમ કોણ અનુક્રમે $A'$ અને $A$ છે. તેનો ઉપયોગ વિચલન સિવાય વિભાજન પદા કરવામાં થાય ત્યારે $A'/A$  ગુણોત્તર..... થશે.
    View Solution
  • 6
    વક્રીભૂતકોણ $(sin\, r)$અને આપાતકોણ $(sin\, i)$ નો આલેખ આપેલ છે,તો $(tan 36° \approx \frac{3}{4}$)
    View Solution
  • 7
    આપેલ આકૃતિમાં નિર્ગમન કિરણો વચ્ચે ખૂણો કેટલો થાય?
    View Solution
  • 8
    જો મોટવણી $-0.5$ હોય તો લેન્સની કેન્દ્રલંબાઈ ...... .  (સેમી માં)
    View Solution
  • 9
    એકબીજાથી $a$ ના અંતરે રહેલા બે સમતલ અરીસા વચ્ચે એક બિંદુવત પદાર્થ મૂકવામાં આવે છે. સમતલ અરીસા દ્વારા ઘણા પરાવર્તનને કારણે અનંત પ્રતિબિંબ રચાય છે. બે અરીસાઓમાં રચાયેલી $n$ માં ક્રમના પ્રતિબિંબો વચ્ચેનું અંતર કેટલું હશે?
    View Solution
  • 10
    સ્થાનાંતર રીતમાં $f$ કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $60\, cm$ છે. કેન્દ્રલંબાઈનું શક્ય મૂલ્ય  ........ $cm$ છે ?
    View Solution