સમય શોધવા માટે પૃથ્વી ફરતે ભ્રમણ કરતાં અવકાશયાત્રી એ શું ઉપયોગ કરવું જોઈએ
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો ઉપગ્રહ પૃથ્વી તરફ વળે તો તો તેનો પરિભ્રમણ સમય...
    View Solution
  • 2
    એક ગ્રહને ફરતે સ્થિર કક્ષામાં ભ્રમણ કરતા એક સેટેલાઈટ (ઉપગ્રહ)નો આવર્તકાળ $6$ કલાક છે. ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ચોથા ભાગનું છે. ગ્રહની કક્ષાની ત્રિજ્યાં. . . . . . . હશે.

    (પૃથ્વી માટે ભૂસ્તરીય કક્ષાની ત્રિજ્યાં $4.2 \times 10^4 \mathrm{~km}$ આપેલ છે.)

    View Solution
  • 3
    જો પૃથ્વી પરનાં સમગ્ર દળને અનંત સુધી દૂર કરવું હોય, કે જેથી તેને સંપૂર્ણ રીતે તોડી શકાય, તો આપવી પડતી ઊર્જાનો જથ્થો$\frac{x}{5}\, \frac{ GM ^{2}}{ R }$ છે, જ્યાં $x$ ..... હશે. (નજીકતમ પૂર્ણાકમાં લખો)

    ($M$ એ પૃથ્વીનું દળ, $R$ એ પૃથ્વીની ત્રિજ્યા, $G$ ગુરુત્વાકર્ષી અચળાંક છે.)

    View Solution
  • 4
    એક કણ અનંત અંતરે થી પૃથ્વી પર આવે તો તો તેનો વેગ કેટલો હશે?
    View Solution
  • 5
    એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને $1.02\, {R}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?
    View Solution
  • 6
    વિધાન : અવકાશ રોકેટ મોટા ભાગે પશ્ચિમથી પૂર્વ તરફ જતી વિષુવવૃત્તીય રેખા પરથી પ્રક્ષેપ કરવામાં આવે છે.

    કારણ : વિષુવવૃત્ત પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય સૌથી ઓછું હોય.

    View Solution
  • 7
    ચાર $M$ દળના કણ $a$ ત્રિજયાના ચોરસના શીરોબિંદુ પર છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ કણને બીજા કણોના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને લીધે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય તો તેનો વેગ કેટલો હશે?
    View Solution
  • 8
    દળ વિતરણ ને લીધે $X-$દિશામાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર $E = K/{x^3}$ ($K$ અચળાંક છે). અનંત અંતરે શૂન્ય હોય તો $X$ અંતરે ગુરુત્વસ્થિતિમાનનું મુલ્ય કેટલું થાય?
    View Solution
  • 9
    વિષુવવૃત થી ધ્રુવ પર જતા $g$ નું મૂલ્ય
    View Solution
  • 10
    પૃથ્વીની સપાટીથી $R$ અને $7R$ અંતરે બે સમાન ઉપગ્રહ પરીભ્રમણ કરતાં હોય તો નીચેનામથી શું ખોટું છે .($R$ = પૃથ્વીની ત્રિજ્યા )
    View Solution