$Sn^{4+}/Sn^{2+}$ અને $Cr^{3+} /Cr$ યુગ્મોના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ અનુક્રમે $+ 0.15\, V$ અને $- 0.74\, V$ છે. કોષ બનાવવા માટે આ બે યુગ્મોને તેઓની પ્રમાણિત સ્થિતિમાં જોડવામાં આવ્યા છે. તો કોષ - પોટેન્શિયલ ........ $V$ થશે.
AIPMT 2011, Diffcult
Download our app for free and get startedPlay store
b
$E_{S n^{4}}^{0} =+0.15 V$

$= 0.74 \mathrm{V}$

$E_{\text {cell}}^{0}=E_{\text {cathode }(R P)}^{0}-E_{\text {anodel } R P}^{0}$

$=0.15-(-0.74)$

$=+0.89 \mathrm{V}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $E^o _{Cr^{3+} / Cr} = - 0.72\, V, \,$ અને $E^o _{Fe^{2+} / Fe} =-0.42 \,V$ હોય તો નીચેના કોષનો પોટેન્શિયલ .............. $V$.

    $Cr\, | \,Cr^{3+}_{(0.1\,M)}\,||\, Fe^{2+}_{(0.01\, M)}\,|\, Fe$

    View Solution
  • 2
    $Sn_{(S)}+ 2Ag^{+}$ $_{(aq)} \rightarrow Sn^{+2}$ $_{(aq)}+ 2 Ag_{(s)} $ કોષ પ્રક્રિયામાં કોષના વોલ્ટેજમાં વધારો કરતા શું થાય?
    View Solution
  • 3
    $9.65$ એમ્પિયર પ્રવાહ $10$ મિનિટ માટે પસાર કરતા $3.0$ ગ્રામ ધાતુ જમા થાય છે. ધાતુનો તુલ્યભાર કેટલો થાય?
    View Solution
  • 4
    જ્યારે આયર્નનુ ક્ષારણ થાય છે ત્યારે તેનું .........
    View Solution
  • 5
    હાઈડ્રોજન અર્ધકોષનો રિડકશન પોટેન્શિયલ ઋણ ત્યારે હોય છે, જ્યારે ......... 
    View Solution
  • 6
    ${25\,^o}C$ પર $0.01\,N$ $NaCl$ દ્રાવણનો અવરોધ $200\, \Omega$ છે અને વાહકતા સેલનો કોષ અચળાંક $1\,cm^{-1}$ છે,તો વિશિષ્ટ વાહકતા શું થશે?
    View Solution
  • 7
    $2 \,CuSO_4 + 4KI \rightarrow Cu_2I_2 + 2K_2SO_4 + I_2$ પ્રક્રિયામાં $CuSO_4$ ના તુલ્યભાર અને તેના અણુભાર ગુણોત્તર કેટલો થાય ?
    View Solution
  • 8
    $KCl$ ............... $\mathrm{M}$ દ્રાવણ એ તુલ્યવાહકતાનું નીચું મૂલ્ય ધરાવે છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યુ $Al_2(SO_4)_3$ ની તુલ્યવાહકતાને સાચી રીતે રજૂ કરે છે ? $\mathop {{\Lambda _{A{l^{3 + }}}}}\limits^{o\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} $ અને $\mathop {{\Lambda _{SO_4^{2 - }}}}\limits^{o\,\,\,\,\,\,\,\,\,\,\,} $ અનુવર્તી આયનોની અનંત મંદને તુલ્યવાહકતા છે.
    View Solution
  • 10
    વિદ્યુત વિભાજન વહન એ ધાત્વીક વહન કરતા કઈ બાબતમાં અલગ હોય છે?
    View Solution