Question
સંચાર$-$માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો ?

Answer

માનવીને ખોરાક અને પાણી સાથે એક સમાજની જરૂર છે અને તે સમાજ સાથે જોડાયેલા રહેવા માટે સંચાર માધ્યમની જરૂર છે.
જો તમારે કોઇ માહિતી બીજા લોકો સુધી પહોંચાડવી છે તો તમે તેને ફોન કરીને કહી શકો છો.
જો સરકારને તેની કોઇ યોજનાની માહિતી જનતા સુધી પહોંચાડવી છે તો તે અખબારનો ઉપયોગ કરી શકે છે.
ટેલિવિઝનમાં આવતા સમાચારનો ઉપયોગ કરી શકે છે. તે જ રીતે સોશ્યલ મીડિયાની મદદથી પણ લોકો સુધી માહિતી પહોંચી શકે છે.
માટે સંચાર માધ્યમોનો ઉપયોગ અલગ અલગ રીતે થઇ શકે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનાં રાજ્યોને ઉત્તર ભારતનાં રાજ્યો અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વર્ગીકરણ કરો: માળવા, અણહિલવાડ પાટણ, કલ્યાણી, પાંડ્ય, ગઢવાલ,વરંગલ, બંગાળ, ચોલમંડળ, બુંદેલખંડ, ચેર, વેગી, શાકંભરી, વાતાપી $($બદામી$)$
ઈ. સ. $1712$ થી $1759$ સુધી મુઘલ ગાદી પર થયેલાં પરિવર્તનોની માહિતી આપો.
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કઈ રીતે થાય છે?
નાગરિકોના સ્વાથ્ય માટે રાજ્ય સરકાર ક્યાં કાર્યો કરે છે?
ટૂંક નોંધ લખો : પતેતી તહેવાર
ટૂંક નોંધ લખો: પીર
ધ્વનિ$-$પ્રદૂષણ મુખ્યત્વે શાને લીધે થાય છે?
મરાઠા રાજ્યમાં પેશ્વા પ્રથા ક્યારથી શરૂ થઈ?
જળ પ્રદૂષણ શા કારણે થાય છે?
ગુજરાતની વિધાનસભાનું ભવન કયાં આવેલું છે ? તેનું નામ શું છે ?