સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રનો મેગ્નિફિકેશન પાવર ઓબ્જેક્ટિવના કારણે મોટવણીના સંદર્ભમાં $m_0$ અને આઈપીસ ના સંદર્ભમાં મેગ્નિફિકેશન પાવર $m_E$  છે. તો......
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વસ્તુ અને બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન તેની બે ગણી મોટવણી ધરાવતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર $45 \mathrm{~cm}$ છે. લેન્સની કેંદ્રલંબાઈ______________$cm$.છે.
    View Solution
  • 2
    એક બહિર્ગોળ લેન્સની બંને બાજુની સપાટીની ત્રિજ્યા $15 \,cm$ છે અને વક્રીભવનાંક $\mu=1.5$ છે. તેની કેન્દ્રલંબાઈ ..... $cm$ છે.
    View Solution
  • 3
    ઓપ્ટીકલ ફાઈબરમાં અંદરના ભાગનો વક્રીભવનાંક $1.68$ અને બહારના ભાગનો વક્રીભવનાંક $1.44$ છે. ફાઈબરનું આકડાકીય મુખ કેટલું છે ?
    View Solution
  • 4
    જો એક સમતલ-બહિર્ગોળ લેન્સમાં, બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\, cm$ હોય અને કેન્દ્રલંબાઈ $30\, cm$ હોય, તો લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે ?
    View Solution
  • 5
    ન્યૂનત્તમ વિચલન કોણ એ સમબાજુ પ્રિઝમના પ્રિઝમકોણ જેટલો છે. કયા.......$^o$ આપાત કોણે ન્યૂનત્તમ વિચલન મળશે?
    View Solution
  • 6
    પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર $30^o$ ના આપાતકોણ આપાત થાય છે. અરીસા દ્વારા થતું વિચલન ........$^o$ છે.
    View Solution
  • 7
    એસ્ટીગ્મેટીઝમ નિવારવા માટે કયા લેન્સ પહેરવા પડે?
    View Solution
  • 8
    જો એક વસ્તુ સમતલ અરીસાની તરફ $v$ વેગથી અરીસાની લંબ દિશા સાથે $\theta $ ખૂણે ગતિ કરે, તો તે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનો સાપેક્ષ વેગ કેટલો થાય?
    View Solution
  • 9
    એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu(I) $ = $\mu_0 + \mu_2I,$ વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0$ અને $\mu_2 $ એ ઘન અચળાંક છે અને $I $એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. માધ્યમમાં પ્રકાશની ગતિ.....
    View Solution
  • 10
    આંખની બધાં અંતરો જોવા શકવાની ક્ષમતાને શું કહે છે.?
    View Solution