સૂર્યથી ઉલ્કાપિંડનું મહત્તમ અને લઘુતમ અંતર $1.6 \times 10^{12}\, m$ અને $8.0 \times 10^{10}\, m$ છે. સૂર્યથી નજીકના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ $6 \times 10^{4}\, ms ^{-1}$ હોય તો  સૂર્યથી દૂરના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ .............. $\times 10^{3}\, m / s$ હશે. 
  • A$1.5$
  • B$6.0$
  • C$3.0$
  • D$4.5$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
c
By angular momentum conservation

\(mv _{1} r _{1}= mv _{2} r _{2}\)

\(v _{1}=\frac{48 \times 10^{14}}{1.6 \times 10^{12}}=3000 m / sec\)

\(=3 \times 10^{3} m / sec\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે ઉપગ્રહો $A$ અને $B$ અનુક્રમે $4R $ અને $R$ ત્રિજયામાં ભ્રમણ કરે છે. $A$ ઉપગ્રહનો વેગ $3V$ હોય,તો $B$ ઉપગ્રહનો વેગ ........ $V$ થાય.
    View Solution
  • 2
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I$ : જો પૃથ્વીની આજુબાજુ ફરતા ઉપગ્રહની કુલ ઊર્જા $E$ હોય તો તેની સ્થિતિ ઊર્જા $\frac{ E }{2}$ હશે.

    વિધાન $II$ : કક્ષામાં ગતિ કરતા ઉપગ્રહની ગતિઊર્જા, કુલ ઊર્જા $E$ ના અડધા મૂલ્ય બરાબર છે.

    ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 3
    પૃથ્વીની ત્રિજ્યા અને દળમાં $0.5\%$ નો વધારો થાય તો નીચેનામાથી પૃથ્વીની સપાટી માટે શું સાચું છે
    View Solution
  • 4
    જો પૃથ્વી પરના પદાર્થ ની નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીના દળ $M$ , ઘનતા $\rho $ , ત્રિજ્યા $ R$ અને ગુરુત્વાકર્ષણ નો અચળાંક $G$ પર આધાર રાખે તો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર શું બને?
    View Solution
  • 5
    પૃથ્વીની ત્રિજ્યા અને દળમાં $0.5\%$ નો વધારો થાય તો નીચેનામાથી પૃથ્વીની સપાટી માટે શું સાચું છે
    View Solution
  • 6
    કેન્દ્રથી $ r$ અંતરની કક્ષામાં ફરતા ઉપગ્રહનું કોણીય વેગમાન $L$ છે હવે જો તેનું અંતર વધારીને $16r$ કરવામાં આવે તો તેનું નવું કોણીય વેગમાન કેટલું થાય ?
    View Solution
  • 7
    જો પૃથ્વી પોતાની અક્ષને ફરતે ભ્રમણ કરવાનું બંધ કરે તો $45^o$ અક્ષાંશ પર $g$ ના મૂલ્યમાં $C.G.S.$ એકમમાં  ........  $cm/sec^{2}$ વધારો થાય.
    View Solution
  • 8
    ગુરુત્વાકર્ષણના અચળાંક માટે શું સાચું છે
    View Solution
  • 9
    એક મિસાઇલને તેની નિષ્ક્રમણ ઝડપ કરતાં ઓછી ઝડપે પ્ર્ક્ષિપ્ત કરવામાં આવે તો તેની ગતિઉર્જા અને સ્થિતિઉર્જા નો સરવાળો
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન$-I$: ગ્રહો માટે, જો ગ્રહોનું દ્રવ્યમાન અને તેની ત્રિજ્યાનો ગુણોત્તર વધારવામાં આવે છે ગ્રહોના નિષ્કમણ વેગમાં વધારો થાય છે.

    વિધાન$-II$: નિષ્ક્રમણ વેગ એ ગ્રહોની ત્રિજ્યા થી સ્વતંત્ર છે.

    ઉપરોક્ત વિધાનોને આધારે, સૌથી ઉચિત જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો

    View Solution