સ્પ્રે કોના નિયમ પર આધાર રાખે છે.
  • A
    બર્નુલીનો નિયમ 
  • B
    આર્કીમીડિસનો નિયમ 
  • C
    ચાર્લ્સનો નિયમ 
  • D
    બોયલનો નિયમ 
AIIMS 2002, Easy
Download our app for free and get startedPlay store
a
Bernoulli’s theorem states that when there is greater speed in liquid, pressure is
reduced. When air is pumped inside the pipe, the velocity of air inside increases which creates low pressure there. The liquid in the basic is then travelled in upward direction. This is theory of Scent Sprayer.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મર્યાદિત હવાનું દબાણ $p$ છે. જો વાતાવરણનું દબાણ $P$ છે તો...
    View Solution
  • 2
    નળમાંથી પાણી પડે ત્યારે
    View Solution
  • 3
    એેક બરફ્નો બ્લોક તેલ ભરેલા પાત્રમાં તરી રહ્યો છે, જ્યારે બરફ પીગળી જશે ત્યારે તેલનું સ્તર ...........
    View Solution
  • 4
    $A $ આડછેદવાળી ટાંકીમાં ${H_1}$ ઊંચાઇ સુઘી પાણી ભરેલ છે. તળિયે $a$ આડછેદવાળું  છે.તો પાણીની ઊંચાઇ ${H_1}$ માંથી ${H_2}$ $(h_1>h_2)$ થવા માટે કેટલો સમય લાગશે?
    View Solution
  • 5
    બે એકસમાન નળાકાર પાત્રને જમીન પર મૂકેલા છે જેમાં સમાન ઘનતા $d$ ધરાવતું પ્રવાહી ભરેલ છે. બને પાત્રના તળિયાનું ક્ષેત્રફળ $S$ છે પરંતુ એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ $x_{1}$ અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ $x_{2}$ છે. જ્યારે બંને નળાકારને નહિવત કદ ધરાવતી નળી દ્વારા પાત્રના તળીએથી જોડવામાં આવે છે જેથી જ્યાં સુધી બંને પાત્રમાં પ્રવાહી એક નવી ઊંચાઈના સંતુલનમાં ના આવે ત્યાં સુધી પ્રવાહી એક પાત્રમાંથી બીજા પાત્રમાં વહન કરે છે.  આ પ્રક્રિયા દરમિયાન તંત્રની ઊર્જામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 6
    વિધાન : સ્થિર પાણીની સપાટી પર પાતળી સ્ટીલની સોય તરી શકે.

    કારણ : જ્યારે ઉત્પ્લાવક બળ વજનને સમતોલીત કરે ત્યારે કોઈ પણ પદાર્થ તરી શકે.

    View Solution
  • 7
    એક $\rho$ ઘનતા ધરાવતા પદાર્થને $h$ ઊંચાઈથી સ્થિર અવસ્થામાંથી $\sigma$ ઘનતા ધરાવતા તળાવમાં છોડવામાં આવે છે, જ્યાં $\sigma > \rho$. બધા જ અવરોધક બળોને અવગણવામાં આવે છે તો પદાર્થએ સપાટી પર પાછો આવે તે પહેલા મહત્તમ કેટલી ઊંડાઈ સુધી ડૂબશે?
    View Solution
  • 8
    પર્વતના તળિયે અને ઉપર બેરોમીટરમાં મરકયુરીની ઊંચાઇ $75 cm$  અને $50 cm $ છે.જો મરકયુરીની અને હવાની ઘનતાનો ગુણોત્તર $10^4$ હોય ,તો પર્વતની ઊંચાઇ ....... $km$ થાય?
    View Solution
  • 9
    બર્નુલીનો નિયમ કોના સંરક્ષણના નિયમ પર આધાર રાખે છે.
    View Solution
  • 10
    સપાટી પાસે નદીમાં પાણીનો વેગ $18\, km/h$ છે. જો નદી $5\, m$ ઊંડી હોય તો પાણીના સમક્ષિતિજ સ્તરો માટે સ્પર્શીય પ્રતિબળ કેટલું થશે? પાણીનો શ્યાનતા ગુણાંક $= 10^{-2}\,poise$
    View Solution