$\sqrt{7} \,m$ ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયા આગળ એક નાનો બલ્બ મૂકેલ છે. પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ છે. બલ્બમાં નીકળતો પ્રકાશ પાણીનાં ભાગમાંથી બહાર (નિર્ગમન) આવતો હોય તે ભાગનું ક્ષેત્રફળ $x \pi m^{2}$ છે. $x$ નું મૂલ્ય ............ થશે.
  • A$5$
  • B$7$
  • C$9$
  • D$11$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
\(C\) : Criticle angle

\(\tan C=\frac{r}{h}\)

\(r=h \tan C\)

\(\sin C =\frac{1}{\mu}=\frac{3}{4}\)

\(\tan C =\frac{3}{\sqrt{7}}\)

\(r =\sqrt{7} \times \frac{3}{\sqrt{7}}=3\)

Area of surface \(=\pi r^{2}=9 \; \pi m ^{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ત્રણ પ્રિઝમ $1,2$ અને $3$ નો પ્રિઝમકોણ $A = 60° $ છે. પરંતુ તેમના વક્રીભવનાંક $1.4, 1.5$  અને $1.6$  છે. જો $1,2 ,3 $ એ તેમના વિચલનકોણ હોય ત્યારે..
    View Solution
  • 2
    $20\,cm$ કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને બહિર્ગોળ અરીસાની સામે બંનેની મુખ્ય અક્ષ સંપાત થાય તે રીતે મૂકવામાં આવે છે. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $10\,cm$ છે. બહિર્ગોળ લેન્સથી $60\,cm$ અંતરે મુખ્ય અક્ષ ઉપર એક બિંદુવત્ત વસ્તુ મૂકવામાં આવે છે. આ સંયોજન દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુના સ્થાન ઉપર જ મળે છે.બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ $.........cm$ છે.
    View Solution
  • 3
    સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ પર એકરંગી પ્રકાશને કોઈ ચોક્કસ ખૂણે આપાત કરવામાં આવે છે. અને તેનું લઘુત્તમ વિચલન થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રિભવનાંક $\sqrt 3$ હોય તો આપાત કોણ કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 4
    $t$ જાડાઈની અને $n$ વક્રીભવનાંકવાળી કાચની પ્લેટમાંથી પ્રકાશ પસાર થાય છે. જો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ $c$ હોય, તો આ જાડાઈની કાચની પ્લેટમાંથી પ્રકાશને પસાર થવા માટે કેટલો સમય લાગશે?
    View Solution
  • 5
    $10\,\, cm$ ત્રિજ્યાનો બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસાઓને $15\,\, cm$ દૂર એકબીજાના સામ સામે મૂકેલા છે. એક પદાર્થને તેમની વચ્ચે મધ્યબિંદુએ મૂકવામાં આવે છે. જો પરાવર્તન પહેલાં અંતર્ગોળ અરીસામાં અને ત્યારબાદ બહિર્ગોળ દ્વારા થાય છે ત્યારે પ્રતિબિંબનું અંતિમ સ્થાન શું હશે?
    View Solution
  • 6
    આંખમાં રેટિના કેમેરાના કયા ભાગ તરીકે વર્તે ?
    View Solution
  • 7
    $1.5$ વક્રીભવનાંક અને $30 cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી પર ઢોળ ચડાવેલ છે. હવે આ લેન્સનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. વસ્તુને તેની સામે કેટલા અંતરે($cm$ માં) લેન્સને મૂકવો જોઈએ કે જેથી વસ્તુંનું વાસ્તવિક અને વસ્તુ જેવડું જ પ્રતિબિંબ મળે?
    View Solution
  • 8
    એક પેપરને પાણી ભરેલા ગ્લાસની નીચે મૂકવામાં આવે છે. જ્યાં પાણી અને ગ્લાસનો વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.33$ છે. જો ગ્લાસના તળિયાની જાડાઈ $1\, cm$ અને ભરેલા પાણીની ઊંડાઈ $5\, cm$ હોય તો ઉપરથી જોતાં કાગળ કેટલું શીફ્ટ થયેલું દેખાશે?
    View Solution
  • 9
    જ્યારે એસ્ટ્રોનોમિક્લ ટેલિસ્કોપની ટ્યૂબની લંબાઈ વધારવામાં આવે ત્યારે તેનો મેગ્નિફિકેશન પાવર .......થશે.
    View Solution
  • 10
    એક કાચના લંબ ચોરસ બ્લોકને સમક્ષિતિજ સપાટી પર રહેલા છાપેલા કાગળ પર મૂકેલો છે. તો કાચનો ન્યૂનત્તમ વક્રીભવનાંક શોધો કે જેના માટે બ્લોકની કોઈ પણ શિરોલંબ બાજુ પરથી કાગળ પરના અક્ષરો દેખાય નહીં
    View Solution