સરેરાશ મુકતપથ બમણો કરવાથી દબાણ
  • A$P/4$
  • B$P/2$
  • C$P/8$
  • D$P$
Easy
Download our app for free and get startedPlay store
b
\(\lambda = \frac{1}{{\sqrt 2 }}\frac{{kT}}{{\pi {d^2}P}}\)

\(P \propto \frac{1}{\lambda }\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક આદર્શ વાયુના અણું પાસે ત્રણ રેખીયગતિના મુક્તતાના અંશો અને બે ચાકગતિના મુક્તતાના અંશો છે. વાયુને $T$ તાપમાને રાખેલ છે.આ વાયુની કુલ આંતરિક ઉર્જા $U$ અને $\gamma\left(=\frac{ C _{ P }}{ C _{ v }}\right)$ ના મૂલ્યો કેટલા થશે?
    View Solution
  • 2
    $1$ મોલ આદર્શ એક પરમાણ્વીય વાયુનું અચળ $P$ તાપમાન $20°C$ થી $30°$ કરવા $40\, Cal$ ની જરૂર પડે છે. તો આજ તાપમાનમાં વધારો અચળ કદે કરતાં ....... $cal$ ઊર્જાની જરૂર પડે ?
    View Solution
  • 3
    ચોક્કસ દળના વાયુનું અચળ દબાણે તાપમાન $50^{\circ} C$ જેટલું વધારવા માટે $160$ કેલરી ઉર્જાની જરૂર પડે. જ્યારે સમાન દળના વાયુને અચળ કદે $100^{\circ} C$ જેટલો ઠંડો પડતાં તે $240$ કેલરી ઉષ્મા મુક્ત કરે છે. આ વાયુના અણુના મુક્તતાના કેટલા હશે? (વાયુને આદર્શ વાયુ ગણો)
    View Solution
  • 4
    $27^{\circ} \mathrm{C}$ તાપમાને રહેલા $1$ મોલ ઓક્સિજન વાયુની કુલ ગતિ ઊર્જા______છે. [સાર્વત્રિક વાયુ અચળાંક $(R)=8.31 J/mole K$ નો ઉપયોગ કરો.]
    View Solution
  • 5
    જો તાપમાન અચળ રાખી વાયુનું દબાણ બમણું કરવામાં આવે ત્યારે સરેરાશ વર્ગ વેગ શું થશે?
    View Solution
  • 6
    અચળ તાપમાને પરમાણુઓ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો દબાણ .......થશે.
    View Solution
  • 7
    એક પાત્રમાં $8\,g$ $O_2$ અને $7\,g$ $N_2$ ભરેલાં હોય ત્યારે દબાણ $10 atm$ છે. જયારે $O_2$ ને દૂર કરવામાં આવે ત્યારે $N_2$ વાયુનું દબાણ કેટલું થાય?
    View Solution
  • 8
    $NTP$ એ $H_2$ ના એક $cm^3$ માં રહેલા પરમાણુઓની કુલ મુક્તતાના અંશોની સંખ્યા ....હશે.
    View Solution
  • 9
    કયા તાપમાને ઑક્સિજન વાયુના અણુનો $\nu_{rms}$ એ $27 °C$ તાપમાને હાઈડ્રોજન વાયુના $\nu_{rms}$ જેટલો થશે?($MO_2 = 32 g mol^{-1}, MH_2 = 2 g mol^{-1}$)
    View Solution
  • 10
    એક પરમાણ્યિ વાયુ માટે મુકતાતાના અંશો કેટલો હોય?
    View Solution