સ્થાયીપણાની જરરિયાત કરતાં ભારે ન્યુક્લિયરનો $N/Z$ ગુણોતર વધુ હોય ત્યારે,
  • Aતે $\beta^{-}$નો સ્ત્રાવ કરશે.
  • Bતે $\beta^{+}$નો સ્ત્રાવ કરશે.
  • Cતે $\alpha$ કણનો સ્ત્રાવ કરશે.
  • Dતે $K$ પ્રગેહણની સ્ત્રાવ કરશે.
Medium
Download our app for free and get startedPlay store
a
(a)

If \(\frac{N}{Z}\) ratio is higher it will try to increase number of protons by \(\beta\) decay.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ડયુટેરોન અને $\alpha  -$ કણ માટે ન્યુકિલયોનદીઠ બંધન-ઊર્જા અનુક્રમે $x_1$ અને $x_2$ છે. નીચે આપેલ પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા $Q$ કેટલી હશે?

    $_1{H^2}{ + _1}{H^2}{ \to _2}H{e^4} + Q$

    View Solution
  • 2
    યુરેનિયમના વિખંડન દીઠ મુક્ત થતી ઊર્જા $200\, MeV $ છે. $2\,MW$ પાવર પેદા કરવા માટે પ્રતિ સેકન્ડ કેટલાનું વિખંડન થવું જરૂરી છે?
    View Solution
  • 3
    $M$ દળવાળું ન્યુકિલયસ $f $ આવૃત્તિવાળો ફોટોનનું ઉત્સર્જન કરે ત્યારે ન્યુક્લિયસ રિકોઈલ પામે છે. આ રેકોઈલની ઊર્જા કેટલી હશે?
    View Solution
  • 4
    નીચે આપેલા રેડીયો એકિવિવીટીને લગતાં વિધાનોમાંથી સાચું અવલોકન શોધો :

    $(A)$ રેડીયોએક્વિવીટી એ યાદચ્છિક (અસ્તવ્યસ્ત) અને તત્ક્ષણિક પ્રક્રિયા છે કે જે ભૌતિક અને રસાયણિક સ્થિતિઓ ઉપર આધાર રાખે છે.

    $(B)$ રેડીયોએકિટવ નમૂનામાં ક્ષય ન પામેલા ન્યુક્લિયસો સમય સાથે ચરઘાતાંકીય રીતે ક્ષય પામે છે.

    $(C)$ $\log _{ e }$ (ક્ષય ન પામેલા ન્યુક્લિયાસોની  સંખ્યા) વિરુધ્ધ સમય આલેખનો ઢાળ સરેરાશ સમય $(\tau)$ નો વ્યસ્ત આપે છે.

    $(D)$ ક્ષય અચળiક $(\lambda)$ અને અર્ધ-જીવન કાળ $\left( T _{1 / 2}\right)$ નો ગુણાકાર અચળ નથી.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાંચુ વિકલ્પ પસંદ કરો :

    View Solution
  • 5
    કાર્બન ડેટિંગ એ કેટલી વર્ષ સુધી ની ઉંમર શોધવામાં ઉપયોગ થાય.
    View Solution
  • 6
    $\gamma$ કિરણનું ફોટોન ઈલેક્ટ્રોન પોઝિટ્રોનનું જોડકું રચે છે. જો ઈલેક્ટ્રોનની સ્થિર દળ ઊર્જા $0.51 \,MeV$ અને ઈલેક્ટ્રોન પોઝિટ્રોન જોડકાંની કુલ ગતિ ઊર્જા $ 0.78\, MeV$ હોય ત્યારે $\gamma$ - કિરણ ફોટોનની ઊર્જા $MeV$ માં ........છે.
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે:

    વિધાન$-I:$ રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ દર્શાવે છે કે એકમ સમય દીઠ ક્ષય પામતા ન્યુક્લીયસની સંખ્યા નમૂનામાં ન્યુક્લીયસની કુલ સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

    વિધાન$-II:$ રેડિઓન્યુક્લાઇડનું અર્ધ આયુષ્ય એ તમામ ન્યુક્લીયસના જીવન સમયનો સરવાળો અને $t =0$ સમયે રહેલા પ્રારંભિક ન્યુક્લીયસની સાંદ્રતાના ભાગાકાર જેટલો હોય.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    રેડિયો-ઍક્ટિવ પદાર્થનો અર્ધઆયુ $20$ મિનિટ છે. $20\%$ અને $80\%$ વિભંજન વચ્ચેનો સમયગાળો ........ મિનિટ હશે.
    View Solution
  • 9
    ${ }_6 C ^{12}$ ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા  ......... $MeV$

    ${ }_6 C ^{12}$ નું ન્યુક્લિયર દળ $\quad=12.00000\, a.m.u.$

    હાઈડ્રોજનનું ન્યુક્લિયર દળ = $1.007825\, a.m.u$

    ન્યુટ્રોનનું ન્યુક્લિયર દળ $\quad=1.008665\, a.m.u$)

    View Solution
  • 10
    $1\, gm\, U^{235}$ વિખંડનથી મુક્ત થતી ઊર્જા શું થશે?
    View Solution