સ્થિર સ્થિતિમાંથી અવલોકનકાર અચળ પ્રવેગથી સ્થિર ઉદ્ગમ તરફ ગતિ કરે છે.ઉદ્ગમ દ્રારા $n$ આવૃતિનું ઉત્સર્જન થાય છે.તો અવલોકનકારને સંભળાતી આવૃતિનો સમય વિરુઘ્ઘ આલેખ કેવો થાય?
A
B
C
D
Medium
Download our app for free and get started
b (b) For observer approaching a stationary source
\(n' = \frac{{v + {v_0}}}{v}.n\) and given \({v_0} = at\)==>\(n' = \left( {\frac{{an}}{v}} \right)\;t + n\)
this is the equation of straight line with positive intercept \(n\) and positive slope \(\left( {\frac{n}{v}} \right)\).
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$41$ સ્વરકાંટાને આવૃત્તિના ચડતા ક્રમમાં મૂકેલા છે, દરેક સ્વરકાંટો તેના પછીના સ્વરકાંટા સાથે $5 \,beat/sec$ સ્પંદ ઉત્પન્ન કરે છે, જો છેલ્લા સ્વરકાંટાની આવૃત્તિ પ્રથમ સ્વરકાંટા કરતાં બમણી હોય,તો પ્રથમ અને છેલ્લા સ્વરકાંટાની આવૃત્તિ કેટલી થશે?
$800 \;Hz$ આવૃત્તિના ધ્વનિ ઉત્પન્ન કરનાર સાયરન કોઇ શ્રોતાથી દૂર એક ઊંચી ટેકરી તરફ $ 15 \;ms^{-1} $ ના વેગથી ગતિ કરે છે. તો ટેકરીથી પરાવર્તિત પ્રતિધ્વનિ (પડધા) સ્વરૂપે એક શ્રોતાને કેટલી આવૃત્તિવાળો ($Hz$ માં) ધ્વનિ સંભળાશે? (હવામાં ધ્વનિનો વેગ $330\;ms^{-1}$ લો.)