સ્ટીલ અને બ્રાસના તારો માટે લંબાઇઓ,ત્રિજયાઓ અને યંગ મોડયુલસનો ગુણોતર અનુક્રમે $q,p $  અને $s$ હોય,તો તેમને અનુરૂપ લંબાઇમાં વઘવાનો ગુણોતર
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો તાર પર $Mg$ દળ લગાવતા તેની લંબાઈમાં $l$ વધારો થાય તેના પર થયેલું કુલ કાર્ય કેટલું હશે $?$
    View Solution
  • 2
    ચોક્કસ દબાણ $P$ ને $1$ લીટર પાણી અને $2$ લીટર પ્રવાહી પર અલગથી લાગુ પાડવામાં આવે છે. પાણી સંકોચાઈને $0.01 \%$ થાય છે, જ્યારે પ્રવાહી સંકોચાઈને $0.03 \%$ થાય છે. પાણીનો અને પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ ગુણોત્તર $\frac{3}{x}$ છે. $x$ ની કિંમત કેટલી હશે?
    View Solution
  • 3
    યંગ મોડયુલસ $\gamma $, બલ્ક મોડયુલસ $K$ અને આકાર સ્થિતિસ્થાપકતા અંક $\eta $ વચ્ચેનો સંબંધ
    View Solution
  • 4
    છો $A$ નાં તારમાં $L$ લંબાઈના તારનું વિસ્તરઝ $\ell$ બરાબર હોય તો તેના જેવા બીજા સમાન તારમાં $B$ માં વિસ્તરણ
    View Solution
  • 5
    ચાર સમાન લંબાઈ અને સમાન દ્રવ્યમાથી બનાવેલ તાર માટે લગાવેલ વજન વિરુદ્ધ લંબાઈમાં થતાં વધારોનો આલેખ આપેલ છે.તો આપેલ તારમાથી કયો તાર સૌથી પાતળો હશે?
    View Solution
  • 6
    એક તાર જેની લંબાઈ $100 \,cm$ અને ત્રિજ્યા $4\, mm$ છે તેને છત સાથે જોડેલો છે જો તેના બીજા ચેડાં પર $30°$ ના ખૂણે ટોર્ક લગાવવામાં આવે તો સ્પર્શીય ખૂણો ........ $^o$ થાય .
    View Solution
  • 7
    કોલમ $-I$ સાથે કોલમ $-II$ નો ચોક્કસ સંબંધ છે, તો તેમને યોગ્ય રીતે જોડો :
    કોલમ $-I$  કોલમ $-II$ 
    $(a)$ તાપમાન વધતા પદાર્થનો યંગ મૉડ્યુલસ $(i)$ શૂન્ય
    $(b)$ હવા માટેનો યંગ મોડ્યુલસ $(ii)$ અનંત
      $(iii)$ ઘટે
      $(iv)$ વધે
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે .
    View Solution
  • 9
    સ્ટીલના $(Y = 2.0 \times {10^{11}}N/{m^2})$ તારના આડછેડનું ક્ષેત્રફળ $0.1\;c{m^2}$ છે તેની લંબાઈ બમણી કરવા માટે તેના પર કેટલું બળ લગાવવું પડે$?$
    View Solution
  • 10
    $Y$ યંગ મોડયુલસ ધરાવતા એક પાટિયાને એક લિસી સમક્ષિતિજ સપાટી પર $F$ બળથી ખેચવામાં આવે છે. પાટિયાના આડછેડનું ક્ષેત્રફળ $A$ છે. તો પાટિયા પર બળની દિશામાં લાગતી પ્રતાન વિકૃતિ કેટલી થાય ?
    View Solution