સૂક્ષ્મદર્શક અને દૂરબીનના સંદર્ભમાં નિચેનામાંથી ક્યુ સાચુ છે?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સમતલ-બહિર્ગોળ લેન્સના મુખને વ્યાસ $6 \,cm$ છે અને તેની મહતમ જાડાઈ $3\, mm$ છે. જો લેન્સના પદાર્થમાં પ્રકાશનો વેગ $2 \times 10^8 \,m / s$ હોય, તો તેની કેન્દ્રલંબાઈ (આશરે) ........ $cm$ છે ?
    View Solution
  • 2
    $6cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ અરીસાથી પ્રતિબિંબ વસ્તુ કરતાં $3$ ગણું મળે છે.તો વસ્તુ અંતર કેટલા ......$cm$ હશે?
    View Solution
  • 3
    એક વ્યક્તિ $-1.0$ ડાયપ્ટર પાવર ધરાવતા ચશ્માનો દૂરની વસ્તુ જોવા માટે અને $2.0$ ડાયપ્ટર પાવર ધરાવતા વાંચવાના કાચનો ઉપયોગ કરે છે. વ્યક્તિ માટે લઘુતમ દ્રષ્ટિ અંતર $..........\,cm$ હશે.
    View Solution
  • 4
    $44\,cm$ લંબાઈ ધરાવતા એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની કોણીય મોટવણી $10$ છે. ઓબ્જિેકિટવની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 5
    $f$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાના ધ્રુવ પાસે સૂર્ય (વ્યાસ $d$) $\theta$ રેડિયન ખૂણો આંતરે છે. તો અરીસાની વડે રચાતા સૂર્યના પ્રતિબિંબનો વ્યાસ..... હશે.
    View Solution
  • 6
    આંખ માટે નજીકત્તમ અંતર કેટલા ....$m$ હોય?
    View Solution
  • 7
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાટકોણ પ્રિઝમ $\left(30^{\circ}-60^{\circ}-90^{\circ}\right)$ ની કર્ણરેખા પર પ્રવાહીનું ટીપુ ઢોળેલ છે. (આકૃતિ જુઓ) પ્રિઝમની નાની બાજુ પર પ્રકાશને પડવા દેવામાં આવે છે. આનાથી પ્રકાશનું કિરણ પૂર્ણ પરાવર્તન પામે છે. તો વકીભનાંકનુ મહત્તમ મૂલ્ય $...........$
    View Solution
  • 8
    એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ $50 \;cm$ અને $400\;cm$ અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 9
    બર્હિગોળ લેન્સ માટે કેન્દ્રલંબાઇ શોધવાના પ્રયોગમાં વસ્તુ $u$ અને પ્રતિબિંબ અંતર $v$ નો આલેખ કેવો થાય?
    View Solution
  • 10
    એક પ્રકાશની કિરણાવલી લાલ,લીલા અને વાદળી રંગોથી બનેલી છે.આ કિરણાવલી કોઇ કાટકોણ પ્રિઝમ પર આપાત થાય છે.લાલ,લીલા અને વાદળી રંગો માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે $1.39,1.44$ અને $1.47$ છે. આ પ્રિઝમ .....
    View Solution