સૂર્યમાંથી નીકળતી ઊર્જાએ પૃથ્વીની સપાટી પર $20\, \frac{{kcal}}{{{m^2}\;min}}$ ના દરે લંબ રૂપે આપાત થાય છે. જો સૂર્યનું તાપમાન અત્યાર કરતાં બમણું થાય, તો પૃથ્વીની સપાટી પર લંબરૂપે આપાત થતી ઉત્સર્જન ઊર્જા ($kcal/m ^2 \,min$ માં) કેટલી થાય?
A$160$
B$40$
C$320$
D$80$
AIPMT 1998, Medium
Download our app for free and get started
c (c) \(\frac{{{E_2}}}{{{E_1}}} = {\left( {\frac{{{T_2}}}{{{T_1}}}} \right)^4}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થ $5$ મિનિટમાં $80^{\circ}\,C$ માથી $60^{\circ}\,C$ સુધી ઠંડો પડે છે.પરિસરનું તાપમાન $20^{\circ}\,C$ છે.તો તેને $60^{\circ}\,C$ થી $40^{\circ}\,C$ સુધી ઠંડો પડવા માટેનો સમય .......... $s$ થશે.
કાળો પદાર્થ $5760\; K$ તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જા $250\,nm$ તરંગલંબાઇ પર $U _{1}$, $500\,nm$ તરંગલંબાઇ પર $U _{2}$ અને $1000\,nm$ તરંગલંબાઇ પર $U _{3}$ છે. વીન અચળાંક $b= 2.88 \times 10^6 \;nm-K $ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?
એક નળાકાર ધાતુનો સળિયો જેના બે છેડા બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખતા તેમાંથી $t$ સમયમાં $Q$ ઉષ્મા પસાર થાય છે. આ સળિયાને પિગાળીને તેમાંથી મૂળ સળિયા કરતાં અડધી ત્રિજયાનો નવો સળિયો બનાવવામાં આવે છે. જ્યારે આ નવા સળિયાના છેડાને બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખવામાં આવે, તો આ નવા સળિયા દ્વારા $t$ સમયમાં પસાર થતી ઉષ્મા કેટલી હશે?
સમાન આડછેદ નું ક્ષેત્રફળ, અને $M _{1}$ અને $M _{2}$ દળ ધરાવતા બે ધાત્વીય ચોસલાને એકબીજા સાથે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) જોડવામાં આવેલા છે. જો $M _{2}$ ની ઉષ્મીય વાહકતા $K$ હોય તો $M _{1}$ ઉષ્મીય વાહકતા ..........હશે.