સૂર્યપ્રકાશણા લીધે $30$ $m^3$ કદવાળા એક ખુલ્લા ઓરડાનું તાપમાન $17^o $ $C$ થી $27 ^o $ $C$ વધે છે.રૂમનું વાતાવરણનું દબાણ $1 \times 10^5$ $ Pa$ રહે છે.જો $n_i$ અને $n_f$ એ રૂમને ગરમ કરતાં પહેલાના અને પછીના અણુઓની સંખ્યા હોય,તો $n_f-n_i$ થશે.
JEE MAIN 2017, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચોક્કસ વાયુના અણુઓનો $STP$ એ સરેરાશ મુક્ત પથ $1500\,d$ છે, જ્યાં $d$ એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, $ 373\,K$ પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... $d$ છે.
એક આદર્શ વાયુ અલ્પ સ્થાયી $( quasi$ $static )$ પ્રત્યાવર્તી પ્રક્રિયામાંથી પસાર થાય છે.જેમાં તેનો મોલાર વિશિષ્ટ ઉષ્મા $C$ અચળ રહે છે.જો આ પ્રક્રિયા દરમિયાન દબાણ $P$ અને કદ $ V$ વચ્ચેનો સબંધ $PV^n$ = અચળ વડે આપવામાં આવે,તો $‘n’$ માટે ( અહીં $C_P$ અને $C_V$ ક્રમશ: અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે.)
$T _{1}$ અને $T _{2}$ તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો $F _{1}$ અને $F _{2}, m _{1}$ અને $m _{2}, n _{1}$ અને $n _{2}$ અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય?
બે જુદા જુદા વાયુઓનાં દબાણ અને તાપમાન અનુક્રમે $P$ અને $T$ છે. તેમનાં કદ $V$ છે. જો આ બંને વાયુઓને તે જ કદ અને તાપમાન સમાન રાખીને ભેળવવામાં આવે તો, ભેળવેલા વાયુનું દબાણ...........થશે.
સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય $\tau_{1}$ થી $\tau_{2}$ થાય છે. જો $\frac{C_{p}}{C_{v}}=\gamma$ હોય તો આ વાયુ માટે $\frac{\tau_{2}}{\tau_{1}}$ કેટલો થશે?
કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે, દ્વિપરમાણ્વિક વાયુનો દબાણ એ સંબંધ $P=a V^2$ મુજબ બદલાય છે. જ્યાં $a$ એ અચલ છે. તો આ પ્રક્રિયા માટે વાયુની મોલર ઉષ્માધારિતા શું હશે?