સૂર્યપ્રકાશણા લીધે $30$ $m^3$ કદવાળા એક ખુલ્લા ઓરડાનું તાપમાન $17^o  $ $C$ થી $27 ^o $ $C$ વધે છે.રૂમનું વાતાવરણનું દબાણ $1 \times  10^5$ $ Pa$ રહે છે.જો $n_i$ અને $n_f$ એ રૂમને ગરમ કરતાં પહેલાના અને પછીના અણુઓની સંખ્યા હોય,તો $n_f-n_i$ થશે.
JEE MAIN 2017, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચોક્કસ વાયુના અણુઓનો $STP$ એ સરેરાશ મુક્ત પથ $1500\,d$ છે, જ્યાં $d$ એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, $ 373\,K$ પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... $d$ છે.
    View Solution
  • 2
    એક આદર્શ વાયુ અલ્પ સ્થાયી $( quasi$ $static )$ પ્રત્યાવર્તી પ્રક્રિયામાંથી પસાર થાય છે.જેમાં તેનો મોલાર વિશિષ્ટ ઉષ્મા $C$ અચળ રહે છે.જો આ પ્રક્રિયા દરમિયાન દબાણ $P$ અને કદ $ V$ વચ્ચેનો સબંધ $PV^n$ = અચળ વડે આપવામાં આવે,તો $‘n’$ માટે ( અહીં $C_P$ અને $C_V$ ક્રમશ: અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે.)
    View Solution
  • 3
    $T _{1}$ અને $T _{2}$ તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો $F _{1}$ અને $F _{2}, m _{1}$ અને $m _{2}, n _{1}$ અને $n _{2}$ અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 4
    એક એકપરમાણ્વીય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા ............. છે . $\left( k _{ B }\right.$ એ બોલ્ટઝ્માન અચળાંક અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે)
    View Solution
  • 5
    બે જુદા જુદા વાયુઓનાં દબાણ અને તાપમાન અનુક્રમે $P$ અને $T$ છે. તેમનાં કદ $V$ છે. જો આ બંને વાયુઓને તે જ કદ અને તાપમાન સમાન રાખીને ભેળવવામાં આવે તો, ભેળવેલા વાયુનું દબાણ...........થશે.
    View Solution
  • 6
    $100\, K$ તાપમાને અને $ 0.1$ વાતાવરણ દબાણે હિલીયમ વાયુનું કદ $10\, lit$ છે,જો દબાણ અને કદ બમણું કરવામાં આવે,તો નવું તાપમાન કેટલું ...... $K$ થાય?
    View Solution
  • 7
    સમોષ્મિ પ્રક્રિયા દરમિયાન આદર્શ વાયુનું કદ બમણું થાય છે. બે વાયુના અણું વચ્ચેનો સરેરાશ અથડામણ સમય $\tau_{1}$ થી $\tau_{2}$ થાય છે. જો $\frac{C_{p}}{C_{v}}=\gamma$ હોય તો આ વાયુ માટે $\frac{\tau_{2}}{\tau_{1}}$ કેટલો થશે?
    View Solution
  • 8
    જો સૂર્યની ઘનતા $1.4\, g \,cm^{-3}$, દબાણ $1.4 \times  10^9$ વાતાવરણ અને સૂર્યમાં રહેલાં વાયુનો પરમાણુ ભાર $2\, g$/મોલ છે. તો સૂર્યનું તાપમાન.....હશે. [$R = 8.4 \,J\, mol^{-1}\, K^{-1}$ લો.]
    View Solution
  • 9
    કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે, દ્વિપરમાણ્વિક વાયુનો દબાણ એ સંબંધ $P=a V^2$ મુજબ બદલાય છે. જ્યાં $a$ એ અચલ છે. તો આ પ્રક્રિયા માટે વાયુની મોલર ઉષ્માધારિતા શું હશે?
    View Solution
  • 10
    એક આદર્શ વાયુ સમીકરણ $P=\frac{\rho R T}{M_{0}}$ દ્વારા દર્શાવવામાં આવે જ્યાં $\rho$ અને $M_{0}$ એ અનુક્રમે ........... છે 
    View Solution