સુસંબદ્ધ ઉદગમમાથી $\lambda $ તરંગલંબાઇનો પ્રકાશ આવે જે $b$ પહોળાઈની સ્લીટને પ્રકાશિત કરે છે.જો સ્લીટથી $1\;m$ અંતરે રહેલા પડદા પર મળતી વિવર્તનની ભાતમાં બીજુ અને ચૌથુ ન્યૂનતમ મધ્યમાન મહત્તમથી $3\, cm$ અને $6\, cm$ એ મળે છે, તો મધ્યમાન મહત્તમની પહોળાઈ($cm$ માં) કેટલી હશે?
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$I$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક આદર્શ પોલેરાઇઝર $A$ માંથી પસાર થાય છે.બીજો સમાન પોલેરાઇઝર $B$ એ $A$ ની પાછળ મૂકવામાં આવે છે. $B $ ની આગળ/પછી પ્રકાશની તીવ્રતા $\frac{I}{2}$ જેટલી માલૂમ પડ છે.હવે,બીજો સમાન પોલેરાઇઝર $C$ ને $A$ અને $B$ ની વચ્ચે મૂકવામાં આવે છે.$B$ થી આગળ તીવ્રતા $\frac{I}{8}$ જેટલી મળે છે. $A$ અને $C$ ધ્રુવીભવન ( અક્ષ ) વચ્ચેનો કોણ ________$^o$ થશે.
યંગનો પ્રયોગ પહેલા હવામાં અને પછી બીજા કોઈ માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં $5$ મી અપ્રકાશિત શલાકા, માધ્યમની $ 8 $ મી પ્રકાશિત શલાકાની જગ્યાએ આવે છે, તો માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, જો સુસબ્ધ ઉદગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને પડદાનું સુસબ્ધ ઉદગમોથી અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ ............ થશે
યંગના બે સ્લિટના પ્રયોગમાં $1.2\, \mu m$ જાડાઈ ધરાવતી $1.5 $ જેટલો વક્રીભવનાંક ધરાવતો કાચનો સ્લેબ એક સ્લીટની આગળ મૂકવામાં આવે છે. જ્યારે બીજો સ્લેબ કે જે $ t$ જાડાઈ અને વક્રીભવનાંક $ 2.5$ ધરાવે છે. તેને બીજી સ્લીટ આગળ મૂકવામાં આવે છે. જો કેન્દ્રીય શલાકાની સ્થિતિ બદલાતી ન હોય, તો જાડાઈ $t $......$\mu m$