બિંદુવ્ત ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરતાં પડદા પર પ્રકાશની તીવ્રતા કેટલા ગણી થાય?
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $I$ તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ $A$ બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે $25\%$ આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ $AB$ અને $A'B'$ વ્યતિકરણ અનુભવે, તો $I_{max}$ અને $I_{min}$ નો ગુણોત્તર કેટલો મળે?
પ્રકાશનુંં વ્યતિકરણ સતત મેળવવા માટેની બે શરતો લખો. યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં,$ 400 \,nm, $ તરંગલંબાઈનો પ્રકાશ લેતાં $'X' $ પહોળાઈની વ્યતિકરણ શલાકાઓ મળે છે. પ્રકાશની તરંગલંબાઈ $600 \,nm$ સુધી વધારતા અને સ્લીટો વચ્ચેનું વિયોજન અડધુ કરવામાં આવે છે. જો પડદા પર મળતી શલાકાની પહોળાઈ બન્ને ઘટનાઓમાં સરખી અનુભવવા મળે તો બંને ગોઠવણીમાંના પડદા અને સ્લીટો વચ્ચેના અંતરનો ગુણોત્તર શોધો.