બિંદુવ્‍ત ઉદ્‍ગમ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરતાં પડદા પર પ્રકાશની તીવ્રતા કેટલા ગણી થાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ તફાવત $\lambda$ છે. ત્યાં પરીણામી તીવ્રતા $k $ જેટલી છે.હવે જે બિંદુએ પથ તફાવત $ \frac{\lambda }{4} $ હોય ત્યાં પરીણામી તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 2
    ઉષ્ણકટિબંધીય અથવા મોર્ફો પતંગિયાની પાખનુ સુંદર મેઘધનુષ્ય જેવો રંગ શેના કારણો હોય છે ?
    View Solution
  • 3
    એક સ્લીટને $\lambda$ જેટલી તરંગલંબાઈ ધરાવતા તરંગના પથ પર મૂકવામાં આવે છે. તો મુખ્ય મહત્તમની કોણીય પહોળાઈ ....
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $I$ તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ $A$ બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે $25\%$ આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ $AB$ અને $A'B'$ વ્યતિકરણ અનુભવે, તો $I_{max}$ અને $I_{min}$ નો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 5
    યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં બે સ્લીટો વચ્ચેનું વિયોજન $3 \,mm $ છે અને $480 \,nm$ તરંગલંબાઈવાળા પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. સ્લીટોના સમતલથી પડદો $2\, m$ અંતરે છે. કેન્દ્રિય પ્રકાશિત શલાકાના સંદર્ભમાં $8$ મી પ્રકાશિત શલાકા અને $3$ જી અપ્રકાશિત શલાકા વચ્ચેનું વિયોજન શોધો.
    View Solution
  • 6
    યંગના ડબલ સ્લીટના વ્યતિકરણના પ્રયોગમાં સ્લીટની પહોળાઈનો ગુણોત્તર $1 : 25$. હોય તો વ્યતિકરણની ભાતમાં મળતી મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 7
    આપેલ આકૃતિમાં રહેલ સ્ત્રોતની $4^{th}$ મી પ્રકાશિત શલાકાનું કોણીય અંતર કેટલું થાય?
    View Solution
  • 8
    $6000\, Å$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ સ્લિટ પર આપાત થાય. સ્લિટની પહોળાઈ $0.30 $ મીલીમીટર છે. સ્લિટથી $2$ મીટરના અંતરે પડદો આવેલ છે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ ......$mm$ શોધો.
    View Solution
  • 9
    પ્રકાશનુંં વ્યતિકરણ સતત મેળવવા માટેની બે શરતો લખો. યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં,$ 400 \,nm, $ તરંગલંબાઈનો પ્રકાશ લેતાં $'X' $ પહોળાઈની વ્યતિકરણ શલાકાઓ મળે છે. પ્રકાશની તરંગલંબાઈ $600 \,nm$  સુધી વધારતા અને સ્લીટો વચ્ચેનું વિયોજન અડધુ કરવામાં આવે છે. જો પડદા પર મળતી શલાકાની પહોળાઈ બન્ને ઘટનાઓમાં સરખી અનુભવવા મળે તો બંને ગોઠવણીમાંના પડદા અને સ્લીટો વચ્ચેના અંતરનો ગુણોત્તર શોધો.
    View Solution
  • 10
    યંગના વ્યતિકરણના પ્રયોગમાં કોઈ એક કિરણના માર્ગમાં ધાતુની $t$ જાડાઈની પ્લેટ મૂકવામાં આવે, તો ...
    View Solution