$T$ તાપમાને રહેલ આદર્શ વાયુમાં બંધ પાત્રની દીવાલ પર અણું દ્વારા લાગતું સરેરાશ બળ $T^q$ પર આધાર રાખે છે. તો $q$ નું મૂલ્ય કેટલું હશે?
JEE MAIN 2015, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો સૂર્યની ઘનતા $1.4\, g \,cm^{-3}$, દબાણ $1.4 \times  10^9$ વાતાવરણ અને સૂર્યમાં રહેલાં વાયુનો પરમાણુ ભાર $2\, g$/મોલ છે. તો સૂર્યનું તાપમાન.....હશે. [$R = 8.4 \,J\, mol^{-1}\, K^{-1}$ લો.]
    View Solution
  • 2
    વાયુના પાંચ અણુની ઝડપ $2, 3, 4, 5, 6$ હોય,તો અણુની $rms$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 3
    એક વાયુ માટે ઓરડાના $27°C$ તાપમાને $\nu_{rms}$ નું મૂલ્ય $1930 \,m/s$ મળે, તો આ વાયુ..........હશે.$(R = 8.3 J/mol K$ લો.)
    View Solution
  • 4
    $m$ દળના આદર્શ વાયુનું અચણ દબાણ $P$ એ કદનું વિસ્તરણ આલેખમાં સુરેખ રેખા $B$ દ્વારા દર્શાવેલું છે. ત્યારે તે આદર્શ વાયુના $2m$ દળનું $2P$ દબાણે કોઈ સુરેખ રેખા દર્શાવે છે?
    View Solution
  • 5
    $30^{\circ} C$ તાપમાને $40$ ગ્રામ/મોલ જેટલો અણુભાર ધરાવતો દ્વિ પરમાણ્વિક વાયુ એક પાત્રમાં ભરવામાં આવ્યો છે. તે $200 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. જો તે અચાનક રોકાઈ જાય તો અંદરનું, તાપમાન કેટલું થશે.
    View Solution
  • 6
    એક પરમાણ્વીય આદર્શ વાયુ માટે, વાયુનો સાર્વત્રિક અચળાંક $R$ એ અચળ દબાણે રહેલી આણ્વીયઉષ્મા ક્ષમતા $C_P$ કરતાં $n$ ગણો હોય છે. અહી $n$ ......છે.
    View Solution
  • 7
    કોઈ વાયુની લાંબા સમય અંતરાલ પર લીધેલી સરેરાશ આણ્વિય ગતિ ઊર્જા......
    View Solution
  • 8
    વાયુના અણુની ગતિઊર્જા વિરુધ્ધ $t°C$ તાપમાનનો આલેખ
    View Solution
  • 9
    એક વાયુપાત્રમાં રાખેલ વાયુના અણુનો $v_{rms}$ = $400$ $ms^{-1}$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ આ પાત્રમાંથી લીકેજ થાય તો બાકીના વાયુના અણુઓ $v_{rms}$ = …… $ms^{-1}$
    View Solution
  • 10
    દ્વિપરમાણ્યિ વાયુ માટે મુકતાતાના અંશો કેટલા હોય?
    View Solution