તાપમાન વધતાં સ્થિતિસ્થાપક મોડ્યુલસ ....
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Y$ યંગ મોડ્યુલસ ધરાવતા તારમાં સંગ્રહ થતી સ્થિતિસ્થાપક ઊર્જા કેટલી હોય $?$
    View Solution
  • 2
    એક બીમ બે છેડે ટેકવેલો છે,તો કેન્દ્ર પાસે વંકન કોના સપ્રમાણમાં હોય?
    View Solution
  • 3
    $Y= 49000 \frac{m}{l} \frac{d y n e}{c^2}$ સૂત્ર વડે યંગ મોડ્યુલસ શોધવામાં આવે છે, જ્યાં પ્રયોગમાં $M$ એ દળ અને $l$ એ તારમાં ઉત્પન ખેંચાણ છે. હવે ગ્રાફ પેપરમાં $M-l$ આલેખ પરથી યંત્ર મોડ્યુલસ ($Y$)માં ત્રૂટિનું અનુમાન લગાવવામાં આવે છે. ભાર-અક્ષ અને ખેંચાણ (extension) -

    અક્ષની દિશામાં નાનામાં નાનો વિભાગ અનુક્રમે $5 \mathrm{gm}$ અને $0.02 \mathrm{~cm}$ છે. જો $M$ અને $l$ નાં મૂલ્ય અનુક્રમે $500 \mathrm{gm}$ અને $2 \mathrm{~cm}$ હોય તો $Y$ માં પ્રતિશત ત્રૂટિ . . . . . .થશે.

    View Solution
  • 4
    ઉપરના છેડે જડિત કરેળ તાર પર $F$ બળ લગાવીને લંબાઈ $l$ સુધી લંબાય છે. તો તારાને ખેંચવા માટે કેટલું કાર્ય કરવું પડે?
    View Solution
  • 5
    દ્રવ્યનો પોઈસનનો ગુણોત્તર $0.5$ છે જો આ તારમાં બળ આપવામા આવે તો તેના આડછેદમાં $4 \%$ જેટલો ઘટાડો થાય. છે. તો તેના લંબાઈમાં થતો વધારો .............. $\%$
    View Solution
  • 6
    તારના યંગ મોડયુલસનો ગુણોત્તર $2 : 2 : 1$ અને આડછેદનો ગુણોત્તર $1 : 2 : 3$ છે.તેના પર સમાન બળ લગાવતાં લંબાઇમાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાનું લાકડાનું પૈડું, બે અર્ધવર્તુળ ભાગોમાંથી બનેલું છે. આ બંને ભાગને ધાતુની એક રીંગ વડે સાથે જોડેલ છે. રીંગના આડછેડનું ક્ષેત્રફળ $S$ અને લંબાઈ $L$ છે. $L$ એ $2 \pi R$ કરતાં નાનું છે. તેથી રીંગને પૈડા પર ફીટ કરવા માટે ગરમ કરવા $T$ જेટલું તાપમાન વધારવામાં આવે છે. જેથી તે પૈડા પર માત્ર ગોઠવાઈ જાય છે. જ્યારે તેને ઓરડાના તાપમાન સુધી ઠંડુ પાડવામાં આવે છે ત્યારે તે અર્ધવર્તુળ પैડાના ભાગોને એકબીજા સાથે દબાણથી જોડી દે છે. જો ધાતુનો રેખીય પ્રસરણાંક $\alpha$ અને યંગ મોડ્યુલ્સ $Y$ હોય તો પैડાના એક ભાગ દ્વારા બીજા ભાગ પર કેટલું બળ લાગતું હશે?
    View Solution
  • 8
    બે કોપરના તાર જેની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે $4:1$ અને $1:4$ છે તેને સમાન પ્રતિબળ વડે ખેચવામાં આવે તો તેમની પ્રતાન વિકૃતિનો ગુણોત્તર કેટલો થાય ?
    View Solution
  • 9
    હીરાનો આકાર સ્થિતિસ્થાપકતા અંક ...
    View Solution
  • 10
    બે. તારની ત્રિજ્યાનો ગુણોતર $2: 1$ છે. જો તેમાં સમાન બળ લાગુ પાડવામા આવે. તો તેમાં ઉદભવતા પ્રતિબળનો ગુણોત્તર ............
    View Solution