તારાકેન્દ્ર એ ..........
  • A
    સૂક્ષ્મનલિકા અને પટલવિહિન રચના છે.
  • B
    અમીબી, લાલ શેવાળ, નીલ હરિતલીલ, કોનિફર (શંકુદ્રુમ) અને આવૃત્તાબીજધારીમાં ગેરહાજર હોય છે અને સૂક્ષ્મનલિકાઓની પરિધીય ત્રેખડની બનેલી છે.
  • C
    સામાન્ય રીતે હલનચલનયુક્ત અને ત્રાકનિર્માણમાં તેનો ફાળો ગૌણ છે.
  • D
    ઉપરના બધા જ
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દ્વિધુુુવીય ત્રાક રંગસૂત્રના ....... ભાગ સાથે જોડાય છે.
    View Solution
  • 2
    નીચે આપેલ પૈકી કયા અંત:કોષરસ જાળનાં પ્રકાર છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી એક અસત્ય વિધાન છે :
    View Solution
  • 4
    .........માં ગોલ્ગીકાય ગેરહાજર હોય છે.
    View Solution
  • 5
    બહુકોષી સજીવોમાં પેશી સર્જન માટે જવાબદાર ક્રિયા કઈ છે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યું કાર્ય કોષના કોષકંકાલ દ્વારા કરવામાં આવે છે?
    View Solution
  • 7
    નીચે આપેલ કોષ અંગિકાઓનું કયું જૂથ $DNA$ ધરાવે છે ?
    View Solution
  • 8
    નીચે આપેલ પૈકી કયા તંતુ કોષનાં સ્વરૂપફેર સાથે સંકળાયેલ છે?
    View Solution
  • 9
    અમીબામાં પ્રચલન માટે .......... ઉપયોગી છે.
    View Solution
  • 10
    વિધાન $A$ : કેટલાક જીવાણુ ચલિત હોય છે. 

     કારણ $R$ : કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution