તારામાંથી આવતા પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ છે. $r$ વ્યાસનો વસ્તુકાચ ધરાવતા દૂરબીનની વિભેદનની હદ કેટલી છે ?
  • A$\frac{0.305 \lambda}{r}$
  • B$\frac{0.61 \lambda}{r}$
  • C$\frac{1.22 \lambda}{r}$
  • D$\frac{2 \lambda}{r}$
Easy
Download our app for free and get startedPlay store
c
(c)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિવર્તનની ઘટના .......માં થાય છે.
    View Solution
  • 2
    વિવર્તન નોંધવા માટે અવરોધનુ કદ
    View Solution
  • 3
    વ્યતિકરણ ભાતમાં $ 6000 \,\mathring A$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વડે કેન્દ્રીય શલાકા મેળવવામાં આવે છે, જો $\mu\, 1.5$ ધરાવતી કાચની પ્લેટને સ્લીટ પડદા વચ્ચે મૂકવામાં આવે તો કેન્દ્રીય શલાકા $4 $ શલાકા જેટલું ખસે છે. તો કાચની પ્લેટની જાડાઈ ......$\mu m$
    View Solution
  • 4
    $\mu$= $4/3 $ સાબુના પાણીની ફિલ્મ $60^o$ ના ખૂણે આપાત કરેલ સફેદ પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. પરાવર્તિત પ્રકાશમાં $5500\,Å$ તરંગલંબાઈને અનુલક્ષતી ઘેરી પટ્ટી મળે છે. ફિલ્મની ન્યૂનત્તમ જાડાઈ ......$\mathop A\limits^o $ શોધો.
    View Solution
  • 5
    સામાન્ય રીતે વિવર્તન ભાત જોવા માટે રાતા પ્રકાશનો ઉપયોગ થાય છે. લીલો પ્રકાશ રાતા પ્રકાશના સ્થાને કરવામાં આવે તો વિવર્તન ભાત.....
    View Solution
  • 6
    $16$ અને $9$ એકમ તીવ્રતા ધરાવતા કિરણપુંજનું વ્યતિકરણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રકાશિત અને અપ્રકાશિત ભાગની તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 7
    $f _{0}=5\,cm$, $\lambda=6000\, \mathring A, a =1\;cm$ ધરાવતા માઇક્રોસ્કોપનો વિભેદન પાવર શોધો.
    View Solution
  • 8
    એક સ્લિટ દ્વારા મળતી વિવર્તન ભાતમાં. $6000$ $A$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પડદાને સ્લિટ થી $50 \mathrm{~cm}$ જેટલો દૂર ખસેડવામાં આવે છે ત્યારે વિવર્તન ભાતમાં પ્રથમ અને તૃતીય લધુત્તમો વચ્ચેનું અતર $3 \mathrm{~mm}$ જેટલું મળે છે. સ્લિટની પહીળાઈ_________$\times 10^{-4} \mathrm{~m}$.
    View Solution
  • 9
    જ્યારે માણસની આંખ કેવી વસ્તુ પર કેન્દ્રિત થાય ત્યારે તેના આંખના સામાન્ય સ્નાયુઓ ન્યૂનત્તમ ખUચાયેલા હોય છે..
    View Solution
  • 10
    પ્રકાશનું વિવર્તન ત્યારે જ થાય જ્યારે અડચણનું પરિમાણ .....
    View Solution