તે અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે :
  • A
    કોષદીવાલ
  • B
    કોષરસ સ્તર
  • C
    પ્રાવર
  • D
    શ્લેષ્મી સ્તર
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રસરણથી થતા પાણીનાં વહનને શું કહેવાય છે $?$
    View Solution
  • 2
    વનસ્પતિ માટે કોષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો $?$
    View Solution
  • 3
    નીચે આપેલ વાકયો વાંચો.
    $I -$ પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય.
    $II -$ કોષદિવાલના વિસ્તૃતિકરણથી નિર્માણ પામે.
    $III -$ ઉત્સેચકની માત્રામાં વધારો કરવામાં મદદરૂપ થાય.
    $IV -$ શ્વસન અને સ્ત્રાવી પ્રક્રિયાઓ સાથે સંકળાય.
    મેસોઝોમ્સ માટે નીચેનામાંથી ક્યો વિકલ્પ યોગ્ય છે.
    View Solution
  • 4
    નીચે આપેલ કોષરસકંકાલની રચના સાથે સંકળાયેલ નથી.
    View Solution
  • 5
    તલસ્થકાય શબ્દ આમાંથી $.......$ ના વિકાસ સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 6
    નીચે આપેલ પૈકી કયા અંત:કોષરસ જાળનાં પ્રકાર છે ?
    View Solution
  • 7
    કોષરસપટલના પાણીમાં દ્રાવ્ય પદાર્થોના વહન માટે માર્ગ ધરાવતું પ્રોટીન .......
    View Solution
  • 8
    $S -$ વિધાન : $F_1$ કણો ઑક્સિડેટીવ ફૉસ્ફોરીકરણ માટે જરૂરી ઘટકો ધરાવે છે
    $R -$ કારણ : કણાભસૂત્રના આધારકમાં ગ્લાયકોલિસિસમાં જરૂરી એવા ઉત્સેચકો આવેલા છે.
    View Solution
  • 9
    કોના દ્વારા કોષવાદનો આધુનિક સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો $?$
    View Solution
  • 10
    નીચે આપેલ અંગિકાઓ પટલ ધરાવે છે :
    View Solution