તેજસ્વી પ્રકાશ ઉદગમથી $10\ cm$ દુર રાખેલ બહિર્ગોળ લેન્સ તેનાથી $10\ cm$ દુર રાખેલ પડદા પર તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ બનાવે છે. $1.5\ cm$ જાડાઇવાળા એક કાચના ચોસલા (જેનો વક્રીભવનાંક $1.5$ છે)ને પ્રકાશ ઉદગમની ઊપર મુકવવામાં આવે છે. ફરી તીવ્ર (સ્પષ્ટ) પ્રતિબિંબ મેળવવા માટે પડદાને $d$ અંતરે ખસેડવામાં આવે છે. તો $d$ કેટલો હશે?
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક માણસ સ્થિર સમતલ અરીસા તરફ $15 \,m/s$ થી ગતિ કરે છે. તેના પ્રતિબિંબની અરીસાના સાપેક્ષે ઝડપ .....$m/s$ છે.
    View Solution
  • 2
    બે પાતળા સમાન બહિર્ગોળ કાચના ટૂકડાઓને સામ સામે જોડવામાં આવ્યા છે અને તેના પાછળના ભાગ પર ચાંદીનો ઢોળ લગાડવામાં આવ્યો છે કે જેથી અરીસાથી $20\, cm$ અંતરે તીવ્ર પ્રતિબિંબ રચાય છે. જ્યારે કાચના ટૂકડાઓ વચ્ચેની હવાને પાણી $\left(\mu_w=4 / 3\right)$ વડે બદલવામાં આવે, ત્યારે રચાતુ પ્રતિબિંબ અરીસાથી કેટલા અંતરે હશે ?
    View Solution
  • 3
    સમતલ બહિગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદી લગાવતા કેન્દ્રલંબાઈ $30\,cm$ છે. જો બહિગોળ સપાટી થી $40\,cm$ અંતરે વસ્તુ મૂકાતા પ્રતિબિંબનું લેન્સથી અંતર ......... $cm$
    View Solution
  • 4
    એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. વસ્તુ એવા સ્થાને મુકેલ છે કે જેથી બંને દ્વારા મળતા પ્રતિબિંબ સંપટ થાય. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી શોધો.
    View Solution
  • 5
    ટેલિસ્કોપમાં $200\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ લેન્સ અને $2\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા આઇપીસ લેન્સ છે. $2\,km$ દુર $50\,m$ ની બિલ્ડિગ ને ટેલિસ્કોપથી જોવામાં આવે છે. ઓબ્જેક્ટિવથી મળતા પ્રતિબિંબની ઊંચાઈ ........ $cm$
    View Solution
  • 6
    $40 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે સરખા સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ બાજુને એકબીજાની સામે મૂકવામાં આવી છે, જેનાથી સામાન્ય બહિર્ગોળ લેન્સ રચાય છે. $-1$ મોટવણીનું ઊલટુ, વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા વસ્તુને લેન્સથી ...... $cm$ અંતરે મૂક્વી જોઇેએ ?
    View Solution
  • 7
    વક્રીભવનમાં પ્રકાશનાં તરંગ એક માધ્યમ માંથી બીજા માધ્યમમાં ગતિ કરે ત્યારે વળવાનું કારણ
    View Solution
  • 8
    $1.5$ વક્રીભવનાંક અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી $6\, cm$ નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
    View Solution
  • 9
    આકૃતિમાં પ્રિઝમમાંથી પસાર થતું કિરણ પાયાને સમાંતર છે, પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?
    View Solution
  • 10
    ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા એક કાચના સ્લેબનો વક્રીભવનાંકમાપવામાં આવે છે તો તે માટે ઓછામાં ઓછા કેટલા અવલોકનોની જરૂર પડશે?
    View Solution