ટેલિસ્કોપમાં $200\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ લેન્સ અને $2\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા આઇપીસ લેન્સ છે. $2\,km$ દુર $50\,m$ ની બિલ્ડિગ ને ટેલિસ્કોપથી જોવામાં આવે છે. ઓબ્જેક્ટિવથી મળતા પ્રતિબિંબની ઊંચાઈ ........ $cm$
AIIMS 2005, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu(I) $ = $\mu_0 + \mu_2I,$ વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0$ અને $\mu_2 $ એ ઘન અચળાંક છે અને $I $એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. માધ્યમમાં પ્રકાશની ગતિ.....
    View Solution
  • 2
    કાચના સ્લેબ ($\mu = 1.5$) માં હવાના પરપોટાને એકબાજુથી જોતાં $6 \,\,cm$ ઉંડે અને બીજી બાજુથી જોતાં $4  \,\,cm$ ઉંડે દેખાય છે. તો કાચના સ્લેબની જોડાઈ ......$cm$ છે.
    View Solution
  • 3
    એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી $12 \,{cm}$ અંતરે મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $15 \,{cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરિસાને લેન્સની બીજી બાજુ $8 \,{cm}$ અંતરે મૂકેલો છે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પાસે જ મળે છે. જ્યારે બહિર્ગોળ અરિસાને દૂર કરવામાં આવે ત્યારે વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. તો વસ્તુથી આ પ્રતિબિંબ કેટલા $(cm)$ દૂર બનશે?
    View Solution
  • 4
    આપેલ આકૃતિમાં રહેલ કિરણ બહાર નીકળે ત્યારે તેનું કેટલી વખત પરાવર્તન થશે?
    View Solution
  • 5
    બહિર્ગોળ સપાટી ધરાવતા $1.6$ વક્રીભવનાંકના માધ્યમમાં ધ્રુવથી $12\, cm$ અંતરે બિંદુુગત વસ્તુ છે. વક્રતા ત્રિજ્યા $6 \,cm$ છે. હવામાંથી જોતા પ્રતિબિંબું સ્થાન શોધો.
    View Solution
  • 6
    $R$ ત્રિજ્યા ધરાવતા અલગ અલગ પદાર્થમાથી બનેલા સમતલ અંતર્ગોળ અને સમતલ બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.પહેલા લેન્સનો વક્રીભવનાંક $\mu_1$ અને બીજા લેન્સનો વક્રીભવનાંક $\mu_2$ હોયતો તંત્રની સંયુક્ત કેન્દ્રલંબાઇ કેટલી થશે?
    View Solution
  • 7
    પ્રકાશ એક $n$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક સળિયામાં પ્રવેશ કરે છે. સળિયાના દ્રવ્યનો વક્રીભવનાંકના કેટલા મૂલ્ય માટે, સળિયામાં પ્રવેશ્યા પછી પ્રકાશ તેની સપાટીઓમાંથી બહાર આવશે નહીં?
    View Solution
  • 8
    બે સમાન સમતલ બર્હિગોળ લેન્સને આકૃતિ મુજબ મૂકતાં તેમની કેન્દ્રલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    સૂક્ષ્મદર્શક અને દૂરબીનના સંદર્ભમાં નિચેનામાંથી ક્યુ સાચુ છે?
    View Solution
  • 10
    $A$ અને $C $ નો વક્રીભવનાંક $1.5 $ અને $1.6 $ છે. $B$ અને $C$ ની જાડાઇનો ગુણોત્તર $1:2$ છે.બંને પર કિરણ આપાત કરતાં બંને બ્લોકમાં તરંગોની સંખ્યા સમાન હોય, તો $B$ નો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution